AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા તો શું થશે? જાણો બોર્ડની પરીક્ષા અંગેની તમામ મહત્વની બાબતો

અમદાવાદ શહેર-જિલ્લાના 634 બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે તેમામ બિલ્ડીંગના કલાસ સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 61475, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માં 9420 અને સામાન્ય પ્રવાહમાં 37491 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Ahmedabad: બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા તો શું થશે? જાણો બોર્ડની પરીક્ષા અંગેની તમામ મહત્વની બાબતો
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 06, 2023 | 9:38 PM

આગામી 14 માર્ચથી ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેની તમામ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે, જેમાં સૌથી વધુ 1 લાખ 91 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદ શહેર અને જિલ્લાના આપશે. અમદાવાદ શહેર-જિલ્લામાં 634 બિલ્ડીંગોમાં પરીક્ષા માટેની ફુલપુફ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. ગેરરીતિ રોકવા તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજ્જ કરાયા છે.

શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓ પૂર્ણ

14 માર્ચથી 29 માર્ચ સુધી રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા યોજાશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ચુક ના રહે અને સારા વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્યમાં 16 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે એ પૈકી સૌથી વધુ અમદાવાદ શહેર અને જિલ્લાના 1.91 લાખ વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.

અમદાવાદ શહેર-જિલ્લાના 634 બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે તેમામ બિલ્ડીંગના કલાસ સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 61475, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 9420 અને સામાન્ય પ્રવાહમાં 37491 વિદ્યાથીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના 81913 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 10માં 47369, 12 વિજ્ઞાન પ્રવાહમાં 6255 અને સામાન્ય પ્રવાહમાં 28289 વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેર કે જિલ્લાનું એકપણ કેન્દ્ર સંવેદનશીલમાં સ્થાન પામતું નથી.

સારા તેંડુલકરની ક્રિકેટ ટીમનું નામ શું છે?
1 મહિનામાં 5 કિલો વજન કેવી રીતે ઘટાડવું? જાણો ડાયેટ પ્લાન
ઈન્સ્ટાગ્રામ પર છવાયો વૈભવ સૂર્યવંશીનો જાદુ
અભિનેત્રીએ કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
High Blood Pressure ના શરૂઆતી લક્ષણ કયા છે ? દરેકે જાણવા જરૂરી
અર્જુન રામપાલના પરિવાર વિશે જાણો

વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જશે તો પણ પરીક્ષા આપવા દેવાશે

શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે હોલ ટિકિટ ભૂલી જવાના કિસ્સામાં વિદ્યાર્થી પરીક્ષા ના આપી શકે એવું નહીં બને. તમામ સેન્ટરોને સૂચના અપાઈ છે કે વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તો પણ તેની સ્કૂલમાં સંપર્ક કરીને મોબાઈલમાં ટિકિટ મંગાવીને પરીક્ષા આપવા દેવાશે. આ સિવાય કોઈ કિસ્સામાં વિદ્યાર્થીએ શાળા ફી ના ભરી હોય એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.

મધ્યસ્થ જેલમાં પરીક્ષા કેન્દ્ર

બોર્ડની પરીક્ષામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી 49 કેદીઓ પણ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. જેમાંથી 37 કેદીઓ ધોરણ 10 અને 12 કેદીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહના છે. મધ્યસ્થ જેલ પ્રસાસન અને અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી થકી જેલમાં જ કેદી વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યસ્થ જેલના બ્લોક બિલ્ડિંગમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય વિદ્યાર્થીઓ જેવા જ પ્રશ્નપત્રો જેલના કેદી વિદ્યાર્થીઓ માટે રહેશે.

ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોચ્યો 44.5 ડિગ્રીએ
ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોચ્યો 44.5 ડિગ્રીએ
પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે
પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે
જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ
જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ
ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશન !
ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશન !
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો, જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો, જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનું સામે આવ્યુ આતંકી કનેક્શન
ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનું સામે આવ્યુ આતંકી કનેક્શન
અચાનક ક્યારે તમારા સ્કુટરમાં ટાયર પંચર થયું છે?
અચાનક ક્યારે તમારા સ્કુટરમાં ટાયર પંચર થયું છે?
નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોલાર પેનલને ચમકાવો
નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોલાર પેનલને ચમકાવો
Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી અરેરાટી
Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી અરેરાટી
g clip-path="url(#clip0_868_265)">