AHMEDABAD : ધૂળેટીના પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ

AHMEDABAD : રાજ્યભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિમિતે લોકો માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે.

AHMEDABAD : ધૂળેટીના પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ, મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ
ફાઇલ તસ્વીર
Follow Us:
| Updated on: Mar 23, 2021 | 1:43 PM

AHMEDABAD : રાજ્યભરમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે રાજય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિમિતે લોકો માત્ર ધાર્મિક રીતે જ હોળી પ્રગટાવી શકશે. પરંતુ ધુળેટીમાં લોકો રંગોથી ઉજવણી નહીં કરી શકે. દર વર્ષે રાજયભરના શહેરોના સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિતના મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની સામૂહિક રંગોથી ઉજવણી થતી હોય છે. શ્રધ્ધાળુંઓ ભગવાનને પણ ધુળેટીની રંગોથી રંગે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના ભયને કારણે અમદાવાદ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલ હેઠળનું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, VYO શ્રીનાથધામ હવેલી, ઇસ્કોન મંદિર સહિતના મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી કરવામાં નહીં આવે. ભાવિકોને કોરોના ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં યોજવામાં આવે. જેથી આ વર્ષે ધૂળેટીની ઉજવણી ફિક્કી થશે.

મંદિરોમાં હોલી રસિયા કાર્યકમ મોકૂફ

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના સાંનિધ્યમાં વડોદરા, ભાવનગર, પાલિતાણા, રાજકોટ, પાવાગઢ સહિતના શહેરોમાં યોજાનારા કાર્યક્રમો હવે નહીં યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 21થી 27 માર્ચ દરમિયાન વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોલી રસિયાના કાર્યક્રમ કે જે વડોદરાના કારેલીબાગ, માંજલપુર, ભાવનગર, રાજકોટ સહિતના સ્થળોએ યોજવાના હતા. તે તમામ કાર્યક્રમો હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મંદિરોમાં ભક્તો માત્ર દર્શન કરી શકશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ગૌર પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ તમામ ઉજવણીમાં સામાન્ય લોકોનો સમાવેશ માત્ર દર્શન પૂરતો જ સીમિત રહેશે. આ દરમિયાન માત્ર ભગવાનના વિગ્રહને રંગ લગાવીને રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઇસ્કોન મંદિરના વૈષ્ણવસેવા દાસજી મહારાજે જણાવ્યું છેકે આ વર્ષે અમે એ જ પ્રમાણે ધુળેટીની ઉજવણી કરવાના છીએ. ભક્તોની ગેરહાજરીમાં વિધીપૂર્વક ઉજવણી કરાશે.

મંદિરમાં ઓનલાઇન ઉજવણી થશે

કોરોના મહામારી પગલે શહેરમાં ભીડ એકઠી કરવી યોગ્ય ન હોવાથી તમામ મંદિરોમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે હોળીની ધાર્મિક વિધીઓમાં માત્ર પૂજારી અને મંદિરના મહંતો જ હાજર રહેશે. સાથે મંદિરમાં મેળાવડા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. બીએપીએસના સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું છેકે મંદિરમાં કોઈ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે 6થી 8:30 દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">