Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીને ઘરમા એકલી જોઈને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતા આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 21, 2022 | 4:00 PM

Ahmedabad: મુકબધીર યુવતી સાથે દુષ્કર્મ કરનાર કલકતાના યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. યુવતીને ઘરમા એકલી જોઈને દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીની માતા આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો. કોણ છે આ આરોપી જોઈએ આ અહેવાલમાં. પોલીસ કસ્ટડીમા રહેલ વિધર્મી યુવક અરશદઅલી શેખએ એક મૂકબધીર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો છે. ધટના કઈક એવી છે કે, સાબરમતી વિસ્તારમા બપોરના સમયે મૂકબધીર યુવતીની માતા બહાર ગઈ હતી જેથી ઘરમાં મૂકબધીર યુવતી એકલી હતી અને તે સમયે સાબરમતી વિસ્તારમાં રહેતા અરશદઅલી યુવતીના ઘર નજીકથી પસાર થતો હતો. યુવતી એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈને આરોપી ઘરમા ઘુસી ગયો અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ દરમ્યાન યુવતીના માતા ઘરે આવી જતા આરોપી ઝડપાઈ ગયો હતો.

આરોપી મૂળ કલકત્તાનો રહેવાસી છે. અને છેલ્લા 3 મહિના પહેલા જ અમદાવાદમાં મજૂરી કરવા માટે આવ્યો હતો. 21 વર્ષના આ આરોપી અરશદઅલી મુકબધીર યુવતીના ઘર નજીકથી અવાર-નવાર નીકળતો હતો. આ યુવતી માનસિક વિકલાંગ હોવાની જાણતો હતો. જેથી યુવતીને એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યુ. યુવતીની માતા આવી જતા આરોપી શર્ટ પહેરીને નાસી ગયો. યુવતીની માતાને ચોર લાગયો હોવાથી બુમાબુમ કરી અને લોકોએ પકડીને માર માર્યો હતો. પરંતુ ઘરે યુવતીને જોતા તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેથી સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાબરમતી પોલીસે દુષ્કર્મ કેસમા આરોપી અરશદઅલી શેખની ધરપકડ કરીને કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીનો કોઈ અન્ય ગુનાહિત ઈતિહાસ છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">