રાજ્યના ત્રણ શહેરોને આજે મળી જશે નવા મેયર, અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા હોદ્દેદારોની વરણી

રાજ્યના ત્રણ શહેરોમાં નવા મેયર કોણ તે સવાલનો જવાબ આજે મળી જશે. એટલે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરના નામની આજે વિધિવત રીતે જાહેરાત કરી દેવાશે.

| Updated on: Mar 10, 2021 | 8:12 AM

રાજ્યના ત્રણ શહેરોમાં નવા મેયર કોણ તે સવાલનો જવાબ આજે મળી જશે. એટલે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરના નામની આજે વિધિવત રીતે જાહેરાત કરી દેવાશે. સાથે જ આ ત્રણેય મનપાના નવા હોદ્દેદારોના નામોની આજે જાહેરાત કરાશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરાશે. પાછલા કેટલાય સમયથી નવા હોદ્દેદારોના નામોને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી. જોકે આ તમામ અટકળો પર આજે પૂર્ણ વિરામ વાગી જશે. અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપાની આજે મળનારી સામાન્ય સભામાં વિવિધત રીતે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તથા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામો જાહેર કરાશે. આગામી 12મી માર્ચે સુરત, રાજકોટ અને જામનગર મનપાના નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરાશે.

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">