VIDEO: CAAના સમર્થનમા કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓની પદયાત્રા, રેલીમાં રાજ શેખાવતનું વિવાદીત નિવેદન

CAAના વિરોધમાં તો હિંસા સુધીના પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનમાં નીકળેલી રેલીઓમાં પણ આક્રમક સૂત્રોચ્ચાર થયા છે. અમદાવાદમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીમાં ગોલી મારોના નારા લાગ્યા હતા. કરણ સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ નિવેદન કર્યું છે. આ પણ વાંચો: વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને […]

VIDEO: CAAના સમર્થનમા કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓની પદયાત્રા, રેલીમાં રાજ શેખાવતનું વિવાદીત નિવેદન
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 1:47 PM

CAAના વિરોધમાં તો હિંસા સુધીના પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનમાં નીકળેલી રેલીઓમાં પણ આક્રમક સૂત્રોચ્ચાર થયા છે. અમદાવાદમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીમાં ગોલી મારોના નારા લાગ્યા હતા. કરણ સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ નિવેદન કર્યું છે.

આ પણ વાંચો: વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓએ ઈન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં રાજ શેખાવતે દાવો કર્યો કે, CAAનો વિરોધ કરનારા અને શાહીનબાગમાં બેસનારા લોકો દેશદ્રોહી છે. અને જો સરકાર આ લોકોને ખસેડશે નહીં તો કરણીસેના શાહીનબાગ જઈને તેમને ખદેડી દેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">