AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: CAAના સમર્થનમા કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓની પદયાત્રા, રેલીમાં રાજ શેખાવતનું વિવાદીત નિવેદન

CAAના વિરોધમાં તો હિંસા સુધીના પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનમાં નીકળેલી રેલીઓમાં પણ આક્રમક સૂત્રોચ્ચાર થયા છે. અમદાવાદમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીમાં ગોલી મારોના નારા લાગ્યા હતા. કરણ સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ નિવેદન કર્યું છે. આ પણ વાંચો: વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને […]

VIDEO: CAAના સમર્થનમા કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓની પદયાત્રા, રેલીમાં રાજ શેખાવતનું વિવાદીત નિવેદન
| Updated on: Mar 04, 2020 | 1:47 PM
Share

CAAના વિરોધમાં તો હિંસા સુધીના પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનમાં નીકળેલી રેલીઓમાં પણ આક્રમક સૂત્રોચ્ચાર થયા છે. અમદાવાદમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીમાં ગોલી મારોના નારા લાગ્યા હતા. કરણ સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ નિવેદન કર્યું છે.

આ પણ વાંચો: વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો

કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓએ ઈન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં રાજ શેખાવતે દાવો કર્યો કે, CAAનો વિરોધ કરનારા અને શાહીનબાગમાં બેસનારા લોકો દેશદ્રોહી છે. અને જો સરકાર આ લોકોને ખસેડશે નહીં તો કરણીસેના શાહીનબાગ જઈને તેમને ખદેડી દેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">