અમદાવાદ: કર્ણાવતી અને રાજપથ ક્લબ આવતીકાલથી શરૂ થશે, ક્લબના સભ્યોને જ પ્રવેશ મળશે
અમદાવાદના કર્ણાવતી કલબ અને રાજપથ કલબ આવતીકાલથી શરૂ થઈ જશે. કોરોના વાઈરસ અને કર્ફ્યૂના અમલના કારણે 20 નવેમ્બરથી બંને કલબ બંધ કરવામાં આવ્યા હતા. સવારે 6 કલાકથી બપોરે 11 કલાક અને સાંજે 4 કલાકથી રાતના 8 કલાક સુધી કલબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]
અમદાવાદના કર્ણાવતી કલબ અને રાજપથ કલબ આવતીકાલથી શરૂ થઈ જશે. કોરોના વાઈરસ અને કર્ફ્યૂના અમલના કારણે 20 નવેમ્બરથી બંને કલબ બંધ કરવામાં આવ્યા હતા. સવારે 6 કલાકથી બપોરે 11 કલાક અને સાંજે 4 કલાકથી રાતના 8 કલાક સુધી કલબના સભ્યો જ પ્રવેશ મેળવી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કૃષિ કાયદા પર ભાજપ સાંસદ સની દેઓલે તોડ્યું મૌન, કહ્યું સરકાર-ખેડૂતોનો છે મામલો વચ્ચે કોઈ ના આવે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો