રથયાત્રામાં બોમ્બ બ્લાસ્ટ થવાનો ખોટો સંદેશ ફેલાવનારા શખ્સની ધરપકડ, પોલીસ તપાસમાં મોટો ખુલાસો
રથયાત્રામાં બોમ્બ બ્લાસ્ટ થવાનો ખોટો સંદેશ મળતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસ તપાસમાં ફૈક કોલ ત્રણ દરવાજા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. કારંજ પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી માનસિક રીતે બીમાર હોવાનું જણાઈ આવતા અને ડરી ગયેલો હોવાથી કોલ કર્યાનો ઉલ્લેખ છે. આ પણ વાંચોઃ આંધ્ર […]
રથયાત્રામાં બોમ્બ બ્લાસ્ટ થવાનો ખોટો સંદેશ મળતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસ તપાસમાં ફૈક કોલ ત્રણ દરવાજા વિસ્તારમાંથી કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. કારંજ પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી માનસિક રીતે બીમાર હોવાનું જણાઈ આવતા અને ડરી ગયેલો હોવાથી કોલ કર્યાનો ઉલ્લેખ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સમગ્ર ઘટનાનો ફોડ પડ્યા બાદ પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ખોટી અફવા ફેલાવવાનો કોલ કરતા પોલીસે ફરિયાદ નોંધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો