Ahmedabad: સી-પ્લેનની સેવા ફરીથી સ્થગિત, મેઈન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું

સી-પ્લેનની સેવા ફરીથી સ્થગિત કરવામાં આવી છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે ઉડાન ભરતા સી-પ્લેન એરક્રાફ્ટને મેઈન્ટેનન્સ માટે ફરીથી માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં સી પ્લેનની ઉડાન થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

| Updated on: Feb 06, 2021 | 12:41 PM

સી-પ્લેનની સેવા ફરીથી સ્થગિત કરવામાં આવી છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે ઉડાન ભરતા સી-પ્લેન એરક્રાફ્ટને મેઈન્ટેનન્સ માટે ફરીથી માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં સી પ્લેનની ઉડાન થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 31 ઓક્ટોબરે સી-પ્લેન સેવા શરૂ થયાના 28 દિવસ બાદ તેને મેઇન્ટેનન્સ માટે પરત માલદિવ્સ મોકલવામાં આવ્યું હતું. મેઇન્ટેનન્સમાંથી પરત આવ્યા બાદ 27 ડિસેમ્બરથી ફરીથી સેવા શરૂ કરાઈ હતી. પરંતુ એક મહિના બાદ એરક્રાફ્ટને ફરીથી માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. સૂત્રોની વાત માનીએ તો, જે એરક્રાફ્ટ હાલ કાર્યરત છે તેને માત્ર ત્રણ મહિનામાં બીજી વખત કહેવાતા મેઇન્ટનેન્સ માટે લઇ જવુ પડે તેનો અર્થ એ છે કે જરૂરી પેપર પ્રક્રિયા પૂર્ણ થઇ ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા સ્પાઇસ શટલ સી પ્લેન ટ્વીન ઓટ્ટર 300 સિરિઝનું 19 સીટર બીચ એરક્રાફ્ટ જે માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે. 50 વર્ષ જૂના એરક્રાફ્ટને કેન્દ્ર સરકારે લીઝ કોન્ટ્રાક્ટ પર લીધેલુ છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">