AHMEDABAD : કોરોનાના કેસો વધ્યાં, શહેરમાં વધુ 5 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરાયા

AHMEDABAD : છેલ્લા 3-4 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે.

| Updated on: Feb 25, 2021 | 11:05 PM

AHMEDABAD : છેલ્લા 3-4 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. શહેરના વધુ 5 સ્થળો માઈક્રો કન્ટેઇનમેન્ટમાં ઉમેરાયા છે. આ પહેલા 11 સ્થળ માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા હતા. હાલ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટનો આંકડો 16 પર પહોંચ્યો છે. આ સાથે Amc દ્રારા માઈક્રો કન્ટેઇનમેન્ટમાં સર્વે હાથ ધરાયો છે. આમ, કોરોનાના કેસમાં ઉછાળો આવતાની સાથે જ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પણ વધારો થયો છે.

 

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">