ખૂશખબર સરકારે ખેડૂતોની માગ સ્વીકારી, ફતેવાડી કેનાલમાં 500 ક્યુસેક પાણી છોડશે, જુઓ VIDEO
Web Stories View more બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ […]
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદ જિલ્લાના 3 તાલુકામાં ડાંગરનો પાક બળી રહ્યો છે ત્યારે બાવળા, સાણંદ અને ધોળકાના ખેડૂતોને પાણીની જરૂરિયાત હોઈ ખેડૂતોએ 1200 ક્યુસેક પાણી છોડવાની માંગ સરકારને કરી હતી. ફતેવાડી કેનાલમાં ખેડૂતોને ખેતી માટે પાણી છોડવાની શકયતા છે. 15 જુલાઈના રોજ સરકારે પાણી છોડવા માટે વચન આપ્યુ હતું. ખેડૂતોની માંગનો સ્વીકાર કરીને સરકાર 500 ક્યુસેક પાણી ફતેવાડી કેનાલમાં છોડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો