અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી

અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ […]

અમદાવાદના સાબરમતીના કાળીગામમાં ગરનાળાનું કામ બંધ, ગામમાં વાહનોનો પ્રવેશ ન થવાથી સ્થાનિકોને હાલાકી
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 5:35 PM

અમદાવાદના સાબરમતી કાળીગામથી રામનગર જવાનું ગરનાળાનું કામ બંધ રહેતા સ્થાનિકોની હાલાકી વધી ગઈ છે. ગરનાળું બંધ રહેતા કાળીગામના સ્થાનિકોને 10-12 કિલોમીટર ફરીને જવું પડે છે. ગરનાળું બંધ રહેતા ગામમાં મેડિકલ સુવિધાઓ પણ મળી શકતી નથી. એટલે સુધી કે, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને પણ ગામમાં આવવામાં મુશ્કેલી નડી રહી છે. છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી ગરનાળુ બંધ છે. અનેક નેતાઓ અધિકારીઓને રજૂઆત કરાઈ હોવા છતાં યોગ્ય કામગીરી નથી કરાતી. સ્થાનિકોને ચિંતા છે કે, જ્યારે શાળાઓ ખુલશે ત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ વધુ બગડશે. રેલવે દ્વારા મંથર ગતિએ કામગીરી કરાતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે ગરનાળુ વહેલી તકે શરૂ થાય તેવી ગ્રામજનોની માગ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">