AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતભરની જેલમાં બંધ કેદીઓને કરાશે મુક્ત, રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદી થશે મુક્ત

ગુજરાતની જેલમાં બંધ 158 જેટલા કેદીને મુક્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદીને મુક્ત કરવામાં આવશે. કુલ 387 કેદીને 3 તબક્કામાં જેલ મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાં અગાઉ 2 તબક્કામાં 229 કેદીને મુક્ત કરાયા છે. જ્યારે છેલ્લા તબક્કામાં બાકીના 158 કેદીને મુક્ત કરવામાં આવશે. જે કેદીની ઉંમર આશરે 55થી […]

ગુજરાતભરની જેલમાં બંધ કેદીઓને કરાશે મુક્ત, રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદી થશે મુક્ત
| Updated on: Oct 01, 2019 | 1:12 PM
Share

ગુજરાતની જેલમાં બંધ 158 જેટલા કેદીને મુક્ત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યપાલની મંજૂરી બાદ કુલ 158 કેદીને મુક્ત કરવામાં આવશે. કુલ 387 કેદીને 3 તબક્કામાં જેલ મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો. જેમાં અગાઉ 2 તબક્કામાં 229 કેદીને મુક્ત કરાયા છે. જ્યારે છેલ્લા તબક્કામાં બાકીના 158 કેદીને મુક્ત કરવામાં આવશે. જે કેદીની ઉંમર આશરે 55થી 60 વર્ષની થતી હોય અને જો તેમણે પોતાની સજાના 50 ટકા જેટલો સમય જેલમાં પસાર કર્યો છે તો સરકારની મંજૂરી બાદ આવા કેદીઓને મુક્તિ અપાતી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે PM મોદી દ્વારા ગુજરાતને સ્વચ્છ રાજ્યનો એવૉર્ડ એનાયત કરાશે

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">