સોના-ચાંદીના વેપારીઓમાં ફેલાયો ફફડાટ! નોટબંધી બાદના વ્યવહાર પર IT વિભાગે ફટકારી નોટિસ, જુઓ VIDEO
8 નવેમ્બર 2016એ દેશમાં થયેલી નોટબંધી વખતે જે જ્વેલર્સે 50 લાખથી વધુનું ટર્ન ઓવર કર્યું છે તેમના પર તવાઇ આવી છે. ગુજરાતભરના જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવી છે. નોટબંધી બાદ થયેલા રોકડના હિસાબ વેપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાં હોવાથી સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ITને શંકા છે કે, લોકોએ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના નોટબંધી બાદ રોકડેથી […]
8 નવેમ્બર 2016એ દેશમાં થયેલી નોટબંધી વખતે જે જ્વેલર્સે 50 લાખથી વધુનું ટર્ન ઓવર કર્યું છે તેમના પર તવાઇ આવી છે. ગુજરાતભરના જ્વેલર્સને નોટિસ ફટકારવામાં આવી છે. નોટબંધી બાદ થયેલા રોકડના હિસાબ વેપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાં હોવાથી સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ITને શંકા છે કે, લોકોએ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના નોટબંધી બાદ રોકડેથી ખરીદ્યા હતા. જેમાં અઢળક ગેરરીતી આચરવામાં આવી હોવાની આશંકા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો