Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના વેસુમાં મધપુડો પાડવા જતા એક યુવક 13 માળાની બિલ્ડિંગમાં ફસાતા ફાયર દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયો

મધ પાડવા માટે આવેલ આ વ્યક્તિ 13 માળની બિલ્ડિંગમાં ફસાતા તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ કોઈ પ્રયાસો સફળ ન જતા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

સુરતના વેસુમાં મધપુડો પાડવા જતા એક યુવક 13 માળાની બિલ્ડિંગમાં ફસાતા ફાયર દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયો
A young man was rescued by a fire that broke out in a building in Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 06, 2022 | 6:03 PM

સુરતમાં અવાર નવાર અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફાયર વિભાગ (Fire Department)આમ તો આગ લાગતી હોય છે ત્યારે દોડતી હોય છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિ કે કોઈ એવી ઘટના બની જાય જેથી તાત્કાલિક ફાયર વિભાગે ક્રેઇન મારફતે બચાવવાની (Rescue)ઘટના સામે આવી. ત્યારે આજે સાંજના સમયે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સિદ્ધિ એલિપ બિલ્ડીંગમાં એક ઘટના બની. જેની અંદર ઘણા સમયથી બિલ્ડિંગમાં મધપૂડો હતો. જેથી હટાવવા માટે એક વ્યક્તિને મધ પાડવા માટે બોલવામાં આવ્યો હતો. ત્યારે આ વ્યક્તિ દોરડા વડે બિલ્ડીંગના ધાબા પરથી નીચે મધ પાડવા માટે ગયો હતો. ત્યારે અચાનક જ મધમાંથી માખીઓ આ વ્યક્તિને ઘેરી વળતા આ યુવક બિલ્ડીંગના વચ્ચેના ભાગે અટવાઈ ગયો હતો, જેથી દોરડાનું બેલેન્સ ગુમાવતાની સાથે ફસાઈ ગયો હતો.

આમ મધ પાડવા માટે આવેલ આ વ્યક્તિ 13 માળની બિલ્ડિંગમાં ફસાતા તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. પણ કોઈ પ્રયાસો સફળ ન જતા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ફાયરની ક્રેઇન મારફતે આ યુવકને 10 મા માળેથી લાઈવ રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો હતો.

સાથે આ વ્યક્તિને મધ માખીઓ દ્વારા કરડતા બેભાન થયો હતો. જેથી તાત્કાલિક ફાયરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે મોટી ઘટનામાં પરિવર્તન થાય ત્યારે તંત્ર પર દોષનો ટોપલો ઢોળતા હોય છે. હવે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા કે ફાયર દ્વારા શુ કાર્યવાહી કરશે કે આ વ્યક્તિને કોણે બોલાવી હતી અને આટલી મોટી બિલ્ડિંગમાં કોની પરમિશનથી જીવના જોખમે મધ પાડવા માટે ગયો હતો.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Symbolism: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

આ પણ વાંચોઃ Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

આ પણ વાંચોઃ Ahmedabad: સ્કૂલ બોર્ડના ભિક્ષા નહીં શિક્ષા પ્રોજેક્ટનું આવતીકાલે લોકાર્પણ, 10 સિગ્નલ સ્કૂલો 139 ભીક્ષુક બાળકોને શિક્ષણ આપશે

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">