ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 422 દર્દી થયા સ્વસ્થ

ગુજરાતમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં વધુ 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 422 દર્દીને કોરોના વાઈરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 20 દર્દીના મોત થયા છે.  સૌથી વધારે 9 દર્દીના મોત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 422 દર્દી થયા સ્વસ્થ
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 26, 2020 | 4:14 PM

ગુજરાતમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં વધુ 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 422 દર્દીને કોરોના વાઈરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 20 દર્દીના મોત થયા છે.  સૌથી વધારે 9 દર્દીના મોત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :  વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 32 હજારને પાર

jano aaje gujrat ma ketla corona na case nondhaya teni vigat

કોરોના વાઈરસના કેસમાં છેલ્લાં 4 દિવસથી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પ્રતિદિવસ 600થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 620 નવા પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32,643 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 23,670 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,848 લોકોનો જીવ ગયો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">