AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

૩ મહિના બાદ ભરૂચનાં કોવીડ સ્મશાનમાં ચિતાઓ ઠંડી પડી, જાણો શું છે કારણ

કોરોનાની પરિસ્થિતિ ધીમેધીમે સુધરી રહી છે. ભરૂચમાં ૨ હજારની પાર દર્દીઓની સંખ્યા પહોંચી અને સાથે કોરોના સારવાર દરમ્યાન ૨૫૦ થી વધુ દર્દીઓ મૃત્યુ પામતા તેની કોવીડ સ્મશાનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. કોવીડ સ્મશાનના આંકડા અનુસાર ૩ મહિનામાં ૩૬૦ મૃતકોની અંતિમક્રિયા કરાઈ છે. સ્મશાન શરુ કરાયાના ૯૦ દિવસ બાદ શનિવારે સાંજ પછી એકપણ મૃત્યુ કોરોનાથી ન […]

૩ મહિના બાદ ભરૂચનાં કોવીડ સ્મશાનમાં ચિતાઓ ઠંડી પડી, જાણો શું છે કારણ
Ankit Modi
| Edited By: | Updated on: Oct 19, 2020 | 4:51 PM
Share

કોરોનાની પરિસ્થિતિ ધીમેધીમે સુધરી રહી છે. ભરૂચમાં ૨ હજારની પાર દર્દીઓની સંખ્યા પહોંચી અને સાથે કોરોના સારવાર દરમ્યાન ૨૫૦ થી વધુ દર્દીઓ મૃત્યુ પામતા તેની કોવીડ સ્મશાનમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. કોવીડ સ્મશાનના આંકડા અનુસાર ૩ મહિનામાં ૩૬૦ મૃતકોની અંતિમક્રિયા કરાઈ છે. સ્મશાન શરુ કરાયાના ૯૦ દિવસ બાદ શનિવારે સાંજ પછી એકપણ મૃત્યુ કોરોનાથી ન થતા ચોક્કસ રાહતના સમાચાર ગણવામાં આવી રહ્યા છે.

જુલાઈ માસના અંતિમ તબક્કામાં કોરોના દર્દીઓ માટે વિશેષ કોવીડ સ્મશાન બનાવાયા બાદ મહત્તમ ૮ થી ૧૦ અંતિમક્રિયાઓ એક દિવસમાં કરાઈ હતી. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી કોરોના દર્દીઓના મૃત્યુનો દર ખુબ ઘટ્યો છે. સપ્ટેમ્બરના અંતિમ અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રોજના ૨ થી ૩ દર્દીઓ સુધી મૃત્યુ નોંધ્યા બાદ શનિવારથી પરિસ્થિતિમાં ખુબ મોટો બદલાવ જોવા મળ્યો છે. શનિવાર સાંજથી કોવીડ સ્મશાનમાં નિવરવ શાંતિ છવાઈ છેઅને લગભગ બે દિવસથી ચિતાઓ શાંત છે.

ભરૂચના કોવીડ સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર શનિવાર સાંજે છેલ્લી ચિતા સળગ્યા બાદ કોવીડ સ્મશાનમાં કોરોના સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હોય એવા એકપણ દર્દીનો મૃતદેહ લવાયો નથી. ભરૂચમાં સરેરાશ દર્દીઓની સંખ્યા દરરોજ ૧૫ આસપાસ નોંધાઈ રહી છે સામે મૃતકઆંક શૂન્ય સુધી પહોંચતા રિકવરી રેટમાં ખુબ સારું પરિણામ મળ્યું છે તેમ કહી શકાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">