ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળાનો આક્ષેપ, ભાજપના આ ધારાસભ્યએ વિજય રૂપાણીને કરી ફરિયાદ

ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ત્રણ ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ પણ કરી છે. ત્રણેય ધારાસભ્યોનો આક્ષેપ છે કે, GNFCમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી.  આ પણ વાંચોઃ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા […]

ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળાનો આક્ષેપ, ભાજપના આ ધારાસભ્યએ વિજય રૂપાણીને કરી ફરિયાદ
Follow Us:
| Updated on: Jan 23, 2020 | 6:23 AM

ભરૂચમાં આવેલી GNFCમાં ગોટાળા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં ત્રણ ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ પણ કરી છે. ત્રણેય ધારાસભ્યોનો આક્ષેપ છે કે, GNFCમાં 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નથી આવતી.

આ પણ વાંચોઃ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી કરશે મુલાકાત

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એટલું જ નહિં હાલ GNFCનું મોર્કેટ કેપ 75 ટકા ઘટી ગયો હાવોના દાવો પણ આ ધારાસભ્યો કરી રહ્યા છે. એટલું જ નહિં તેમનો સૌથી મોટો આક્ષેપ છે કે, જોખમી TDI કેમિકલનો રહીયાડ ગામ પ્લાન્ટમાં ક્ષમતા કરતા વધુ સ્ટોરેજ કરવામાં આવે છે. હાલ 7700 મેટ્રિક ટનની કેપિસિટી સામે વધુ જથ્થો રાખવામાં આવ્યો છે. તેથી ભોપાલ ગેસકાંડ જેવી મોટી દુર્ઘટના પણ થઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">