ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 23 તબીબોના નિપજ્યા મૃત્યુ

કોરોના વાયરસનું સંક્રમણ કેટલુ ભયજનક છે તેનો અંદાજ કોરોના વોરીયર્સ એવા તબીબો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે તેના પરથી આવે છે. ગુજરાતમા કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 23 તબીબો અત્યાર સુધી મૃત્યુના મોતમાં ઘકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડો. સંદિપ દવેના મૃત્યુએ અમદાવાદના  તબીબોને આચંકો આપ્યો છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) તાજેતરમાં […]

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 23 તબીબોના નિપજ્યા મૃત્યુ
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 10:48 AM

કોરોના વાયરસનું સંક્રમણ કેટલુ ભયજનક છે તેનો અંદાજ કોરોના વોરીયર્સ એવા તબીબો પણ કોરોનાનો ભોગ બની રહ્યાં છે તેના પરથી આવે છે. ગુજરાતમા કોરોનાના દર્દીઓની સારવાર કરનારા 23 તબીબો અત્યાર સુધી મૃત્યુના મોતમાં ઘકેલાઈ ચૂક્યા છે. અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના પ્રમુખ ડો. સંદિપ દવેના મૃત્યુએ અમદાવાદના  તબીબોને આચંકો આપ્યો છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશને (IMA) તાજેતરમાં કરેલા સર્વે મુજબ સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની ખડેપગે સારવાર કરનારા 196 તબીબોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ 43 તબીબો તામિલનાડુના છે, તો ગુજરાત અને મહારાષ્ટ્રના 23-23 તબીબોના મૃત્યુ કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા લાગેલા કોરોનાના સંક્રમણને કારણે થયા છે.

મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સમાં અડધોઅડઘ તબીબો જનરલ પ્રેકટીશ કરતા હતા. તેમાથી 50 કે તેથી વધુ ઉમર ધરાવનારા તબીબોની ટકાવારી 70 ટકા જેટલી છે. જેને ધ્યાને રાખીને સરકારે વધુ ઉમર ધરાવનારા તબીબોને જનરલ પ્રેકટીશ કરવામાંથી હાલ પુરતી મુક્તિ આપવી જોઈએ. સરકારે મૃત્યૃ પામેલા આ તબીબોને કોરોના વોરિયર્સ ગણીને પણ એક્સગ્રેસીયા સહાય કરવી જોઈએ. ગુજરાતમાં મૃત્યુ પામનારા 23 તબીબો ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય હતા. જો કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના સભ્ય ના હોય અને મૃત્યુ પામ્યા હોય તેવા તબીબોની સંખ્યા વધુ હોઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: વારંવાર આગની દુર્ઘટનાઓ બાદ પણ NOC મામલે લાલિયાવાડી, રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે નથી ફાયર NOC

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">