ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, 52 ગામને એલર્ટ કરાયા

|

Sep 23, 2020 | 4:10 PM

નર્મદા નદીના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓમકારેશ્વર ડેમના 10 દરવાજા ખોલી, નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેથી  સરદાર સરોવર નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાય તેવી શકયતા છે. પાણી છોડાવવાની શક્યતાને ધ્યાને લઈને વહીવટી તંત્રે નદી કાંઠાના 52 ગામોને […]

ઓમકારેશ્વર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાશે, 52 ગામને એલર્ટ કરાયા

Follow us on

નર્મદા નદીના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ નોંધાયો છે. ઓમકારેશ્વર ડેમના 10 દરવાજા ખોલી, નર્મદા નદીમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેથી  સરદાર સરોવર નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતા, સરદાર સરોવર ડેમમાંથી 4 લાખ કયુસેક પાણી છોડાય તેવી શકયતા છે. પાણી છોડાવવાની શક્યતાને ધ્યાને લઈને વહીવટી તંત્રે નદી કાંઠાના 52 ગામોને એલર્ટ કર્યા છે.

આ પણ વાંચોઃમધ્ય ગુજરાતમાં પણ ધીમીધારે વરસાદ, છોટાઉદેપુરના કવાંટ-નસવાડીમાં દોઢ ઇંચ વરસાદ

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article