જિમમાં ગયા વગર પણ આ રીતે રહો ફિટ અને તંદુરસ્ત

તંદુરસ્ત લાઈફ માટે ડાયટ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો, પોતાને ફિટ રાખવા જિમ જવાનું પસંદ કરે છે. પણ જો તમને જિમ જવાનું પસંદ નથી, અને ઘરમાં રહીને જ તમે ફિટ રહેવા માંગતા હો તો, તમારે કેટલીક ખાસ બાબતોની ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કેટલીક ટિપ્સ જેને અપનાવીને તમે […]

જિમમાં ગયા વગર પણ આ રીતે રહો ફિટ અને તંદુરસ્ત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 9:10 AM

તંદુરસ્ત લાઈફ માટે ડાયટ અને એક્સરસાઇઝનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો, પોતાને ફિટ રાખવા જિમ જવાનું પસંદ કરે છે. પણ જો તમને જિમ જવાનું પસંદ નથી, અને ઘરમાં રહીને જ તમે ફિટ રહેવા માંગતા હો તો, તમારે કેટલીક ખાસ બાબતોની ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કેટલીક ટિપ્સ જેને અપનાવીને તમે જીમ ગયા વગર ઘર પર જ રહી શકો છો ફિટ.

સવારની શરૂઆત જો તમે દૂધવાળી ચા સાથે કરો છો તો તેને છોડી દેજો. તેની જગ્યાએ તમે સવારની શરૂઆત હુંફાળા પાણીમાં લીંબુ નિચોવીને કરો. ઉપરાંત તમે જીરાના પાણીથી પણ સવારની શરૂઆત કરી શકો છો. આ ડિટોક્સ ડ્રિન્ક તમારા શરીરને અંદરથી સાફ કરીને શરીરના ટોક્સિન બહાર કાઢે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો તમે પાતળા થવા માટે સવારનો નાસ્તો છોડી દો છો. તો તેવું બિલકુલ ના કરો. હેલ્ધી લાઇફ અને ફિટનેસ માટે સવારનો નાસ્તો જરૂર કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે નાસ્તામાં પ્રોટીન અને ફાઇબર યુક્ત ખોરાક હોવા જોઈએ. જેથી શરીરને આખા દિવસની ઉર્જા મળી રહે છે અને દિવસ એનર્જેટિક રહે છે.

ફાસ્ટફૂડ અને જંક ફૂડથી દૂર રહો. આ ઉપરાંત તેનાથી તમારું વજન વધવા લાગે છે જેની સાથે જ પાચનતંત્ર પણ નબળું પડે છે. એકવાર વધારે ભોજન લેવા કરતા થોડા થોડા અંતરે ભોજન લેવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. લંચ અને ડિનરમાં ખાસ ધ્યાન રાખો. સલાડ, ઉકાળેલી શાકભાજીઓ, દાલ, રોટલી વગેરે સામેલ કરી શકો છો. સાથે જ એક વાડકી દહીં પણ તમે ડાયેટમાં સામેલ કરી શકો છો.

ડિનરમાં ખૂબ લાઈટ ફૂડ લેવું જોઈએ. મોડી રાત્રે ભોજન કરવું પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. નિયમિત રૂપથી યોગા અને મોર્નિંગ અથવા ઇવનિંગ વોકને તમે તમારું ડેઇલી રૂટિન બનાવો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃકાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">