AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?

આમ તો કાંદાનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે. પરંતુ કાપેલી ડુંગળી ફક્ત તમારા શરીરના કેટલાક ભાગો પર કલાકો સુધી રાખવાથી પણ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાને દૂર કરે છે. આવો જાણીએ કે કાપેલા કાંદાને મોજામાં રાખીને રાતભર પહેરી રાખવાથી આરોગ્યને કયા ફાયદા થાય છે ? મોજા અને કાંદાનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવશાળી છે. જો […]

કાપેલા કાંદા તમારા આરોગ્ય માટે કેવી રીતે થઈ શકે છે ઉપયોગી ?
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 8:59 AM
Share

આમ તો કાંદાનું સેવન કરવાથી ઘણો લાભ મળે છે. પરંતુ કાપેલી ડુંગળી ફક્ત તમારા શરીરના કેટલાક ભાગો પર કલાકો સુધી રાખવાથી પણ ઘણી આરોગ્યલક્ષી સમસ્યાને દૂર કરે છે. આવો જાણીએ કે કાપેલા કાંદાને મોજામાં રાખીને રાતભર પહેરી રાખવાથી આરોગ્યને કયા ફાયદા થાય છે ?

મોજા અને કાંદાનો આ ઉપાય તાવમાં સૌથી વધારે પ્રભાવશાળી છે. જો તમને તાવ આવતો હોય તો રાત્રે સૂતી વખતે આ ઉપાય જરૂર અજમાવો અને આરામથી સુઈ જાવ. ડુંગળી તમારા શરીરની બધી જ ગરમી શોષી લેશે અને તમે રાહત અનુભવશો.

ડુંગળી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીવાયરસથી ભરપુર છે. શરીરના કોઈપણ ભાગમાં રાખવાથી અથવા તો તેને ઘસવાથી તે બેક્ટેરિયાનો નાશ કરે છે. અને વધેલા તાપમાનને ઓછું કરે છે.

ડુંગળીને પગમાં રાખીને ઊંઘવાથી પગમાંથી આવતી દુર્ગંધને પણ દૂર કરી શકાય છે. કારણ કે ડુંગળીની તીવ્ર દુર્ગંધ પોતાની આસપાસના વાયુને પણ શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એવું માનવામાં આવે છે કે ડુંગળીને આવી રીતે પગની વચ્ચે રાખવાથી પેટના સંક્રમણથી પણ રાહત મળે છે. અને તેને સંબંધિત બીમારીઓ પણ દૂર થાય છે. તે લોહીને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે.

આ ઉપાય નાની આંતરડા અને મૂત્રાશયની સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. આ ઉપરાંત શરદી-ખાંસી અને સંક્રમણ માટે પણ તમે આ રીત અજમાવી શકો છો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">