AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીમાં તંદુરસ્ત રહેવું હોય તો આજે જ પતંજલિનો આ શરબત ઘરે લઈ આવો

ઉનાળો આવતાની સાથે જ દેશમાં પીણા ઉદ્યોગનો વ્યવસાય વધી જાય છે. જો કે, બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્ય દ્વારા શરૂ કરાયેલ પતંજલિએ બેવરેજ ઇન્ડસ્ટ્રીને બદલી નાખી છે.

ગરમીમાં તંદુરસ્ત રહેવું હોય તો આજે જ પતંજલિનો આ શરબત ઘરે લઈ આવો
Follow Us:
| Updated on: Apr 19, 2025 | 8:00 PM

ઉનાળો આવતાની સાથે જ દેશમાં પીણા ઉદ્યોગનો વ્યવસાય વધી જાય છે. જો કે, બાબા રામદેવ અને બાલકૃષ્ણ આચાર્ય દ્વારા શરૂ કરાયેલ પતંજલિએ બેવરેજ ઇન્ડસ્ટ્રીને બદલી નાખી છે.

પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત માટે હવે ખેડૂતો પાસેથી સીધા ગુલાબ ખરીદે છે. આના કારણે ખેડૂતોને સારી આવક મળી આવે છે. બિજી બાજુ, ગુલાબનું શરબત બનાવવા માટે પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.

સ્વાસ્થ્યની નવી સફર ગુલાબ શરબત સાથે

પતંજલિ આયુર્વેદ ગુલાબના શરબત બનાવવાની પ્રોસેસને નેચરલ રાખે છે. ખેડૂતો પાસેથી સીધા ખરીદેલા તાજા ગુલાબના ફૂલોનો તેમાં ઉપયોગ થાય છે. આ ફૂલો મોટે ભાગે ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. જેનાથી ફૂલની પાંખડીઓ ખરાબ થવાનું જોખમ નહિવત બરાબર હોય છે. આ શરબતમાં ખાંડનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવામાં આવે છે. બસ આ જ કારણોસર પતંજલિનું શરબત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2025
Lakshmi Yantra : તુલસીના છોડમાં લક્ષ્મી યંત્ર રાખવાથી શું થાય છે?
વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે Jio Home, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?

પતંજલિ એટલે આયુર્વેદનો ખજાનો

જ્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ પતંજલિ આયુર્વેદ શરૂ કર્યું, ત્યારે તેમનો પહેલો ઉદ્દેશ્ય એ જ હતો કે લોકોને આયુર્વેદના ફાયદાઓ સરળતાથી મળી રહે. કંપનીએ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા જ ગુલાબનો શરબત માર્કેટમાં લાવવાનું નક્કી કર્યું. આ શરબતમાં ગુલાબ સાથે બીજી ઔષધિ પણ ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત, કંપનીએ ગરમીથી રાહત આપવા માટે ખસનો શરબત અને વૂડ એપલનો શરબત પણ ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે.

બિઝનેસને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા આ ટોપિક પર ક્લિક કરો.

સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ
સાયબર કૌભાંડમાં હિરલબા સહિત 6 સામે ફરિયાદ, 3 આરોપીની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">