શું હવામાં જ ફેંકી દેવામાં આવે છે હવાઈ જહાજના ટોઇલેટની ગંદકી ? જાણો અહી સમગ્ર હકીકત

તમારા મનમાં એ પણ પ્રશ્ન થયો હશે કે મુસાફરોનું મળ શૌચાલયમાંથી નીકળીને હવામાં ઉડીને જમીન પર પડતું હશે ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

શું હવામાં જ ફેંકી દેવામાં આવે છે હવાઈ જહાજના ટોઇલેટની ગંદકી ? જાણો અહી સમગ્ર હકીકત
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 16, 2021 | 9:08 PM

હવાઈ ​​મુસાફરી એ સૌથી સલામત મુસાફરી માનવામાં આવે છે. વિમાન મુસાફરોને સલામતીની સાથે આરામદાયક અને ઝડપી સેવાઓ પ્રદાન કરે છે. ભારતમાં મોટા શહેરો ઉપરાંત નાના શહેરો પણ હવાઈ માર્ગે જોડાઈ રહ્યા છે. પહેલા ફક્ત મોટા અને શ્રીમંત લોકો હવાઈ મુસાફરી કરતા હતા, પરંતુ હવે બધાને પોસાય તેવી રકમને કારણે સામાન્ય માણસ પણ મોટા પાયે હવાઈ મુસાફરી કરી રહ્યો છે.

હવે તમે વિમાનમાં મુસાફરી કરી હોય કે ન હોય, ત્યાં એક ખૂબ જ સરળ પ્રશ્ન છે જે તમારા મનમાં કોઈ સમયે અથવા બીજા સમયે આવ્યો જ હશે. હા, તમે પણ એકવાર તમારા મગજમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હશે કે વિમાનમાં મુસાફરી કરતા લોકોનું મળ ક્યાં જાય છે? તમારા મનમાં એ પણ પ્રશ્ન થયો હશે કે મુસાફરોનું મળ શૌચાલયમાંથી નીકળીને હવામાં ઉડીને જમીન પર પડતું હશે ? આજે અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

ક્યાં જાય છે હવાઇ જહાજના યાત્રીઓની ગંદકી આ સવાલનીઓ જવાબ મેળવવા માટે પહેલા તમ,અરે એ જાની લેવાની જરૂર છે કે પ્લેનમાં યાત્રા કરતાં યાત્રીઓનું મળ ટોઇલેટથી સીધુ નીચે નથી પડતું. પરંતુ હવાઈ જહાજમાં જ હાજર એક તેંકમાં જમા થઈ જાય છે. જો કે હાલના સમયમાં તમામ હવાઈ જહાજમાં વેક્યુમ ટોઇલેટ હોય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એરોપ્લેનના ટોઇલેટમાં ફ્લૅશ કરવા માટે પાણીનો ઉપયોગ નથી થતો, તે વેક્યુમ સિસ્ટમથી જ કમોડથી સીધું જ તેંકમાં જમા થઈ જાય છે. પ્લેનનું વેક્યુમ ટોઇલેટ ઠોસ મળ અને પાણીને અલગ કરી દે છે. તમામ હવાઈ જહાજો પાછળ એક ખાસ પ્રકારની ટીંક હોય છે. જ્યાં યાત્રીઓનું તમામ મળ એકઠું થાય છે. આ ટેન્કની ક્લેપેસિટી લગભગ 200 લિટરની હોય છે.

એરપોર્ટ પહોચ્યા બાદ ખાલી કરી દેવામાં આવે છે ફ્લાઇટના ટોઇલેટ ટેન્ક યાત્રા સંપન્ન થ્ય બાદ જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પહોચી જાય છે તો ત્યાં હાજર લૈવેટરી સ્ટાફ એક ખાસ પ્રકારની Lavatory Tank લઈને ફ્લાઇટ પાસે આવી જાય છે. પછી આ ટેન્કને અલગ જગ્યા પર લઈ જઈને ખાલી કરી દેવામાં આવે છે. તો રીતે હવાઈ જહાજનું ટોઇલેટ સાફ થઈ જાય છે. ઉમ્મીદ છે કે અહી આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">