AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજીવ કપુરના નિધનથી કેમ દુખી છે પ્રેમ ચોપરા ?

અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવના નિધનથી તેના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને બહુ આઘાત લાગ્યો છે.

રાજીવ કપુરના નિધનથી કેમ દુખી છે પ્રેમ ચોપરા ?
Rajiv Kapoor prem chopra
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 10, 2021 | 1:01 PM
Share

અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. તે આપણી વચ્ચે રહ્યા નથી. કપૂર પરિવારમાં શોકનું મોજુ છે. સમાચારો અનુસાર, ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂર છેલ્લા 8-10 મહિનાથી મુંબઇમાં રહેતા હતા. રાજીવ કપૂરના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાએ કહ્યું કે તે લોકડાઉનને કારણે ભાઈ રણધીર સાથે રહેવા આવ્યા હતા.

પ્રેમ ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઉદ્યોગમાં દરેક વ્યક્તિ જાણે છે કે રાજીવ પૂણેમાં રહેતા હતા. તે ફક્ત એક જ કારણસર મુંબઇ આવ્યા હતા. રાજીવ પુનામાં એક નાનો બંગલો ધરાવે છે. જ્યારે કોરોના વાયરસ લોકડાઉન લાગવાનો હતો ત્યારે રાજીવે તેના ભાઈ રણધીર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો હતો. ચેમ્બુરના ઘરે બંને ભાઈઓ સાથે રહેતા હતા. રાજીવ એકદમ ઠીક હતા. અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. તે ખૂબ દુખદ છે કે તે હવે આપણી સાથે નથી. ”

પ્રેમ ચોપરા કહે છે કે રાજીવ મારા માટે સૌથી પ્રેમાળ ભાણીયો હતો. તે એક મહાન અભિનેતા હતા. તે હોશિયાર છોકરો હતો, તેમણે ફિલ્મ પ્રેમ ગ્રંથનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં મુખ્ય ભૂમિકામાં ઋષિ કપૂર અને માધુરી દીક્ષિત હતા. રાજીવના આત્માને શાંતિ મળે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">