રાજીવ કપુરના નિધનથી કેમ દુખી છે પ્રેમ ચોપરા ?

અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. રાજીવના નિધનથી તેના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને બહુ આઘાત લાગ્યો છે.

રાજીવ કપુરના નિધનથી કેમ દુખી છે પ્રેમ ચોપરા ?
Rajiv Kapoor prem chopra
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 10, 2021 | 1:01 PM

અભિનેતા રાજીવ કપૂરનું કાર્ડિયક અરેસ્ટને કારણે 58 વર્ષની વયે અવસાન થયું. તે આપણી વચ્ચે રહ્યા નથી. કપૂર પરિવારમાં શોકનું મોજુ છે. સમાચારો અનુસાર, ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂર છેલ્લા 8-10 મહિનાથી મુંબઇમાં રહેતા હતા. રાજીવ કપૂરના માસા અને વરિષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાએ કહ્યું કે તે લોકડાઉનને કારણે ભાઈ રણધીર સાથે રહેવા આવ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

પ્રેમ ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઉદ્યોગમાં દરેક વ્યક્તિ જાણે છે કે રાજીવ પૂણેમાં રહેતા હતા. તે ફક્ત એક જ કારણસર મુંબઇ આવ્યા હતા. રાજીવ પુનામાં એક નાનો બંગલો ધરાવે છે. જ્યારે કોરોના વાયરસ લોકડાઉન લાગવાનો હતો ત્યારે રાજીવે તેના ભાઈ રણધીર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો હતો. ચેમ્બુરના ઘરે બંને ભાઈઓ સાથે રહેતા હતા. રાજીવ એકદમ ઠીક હતા. અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. તે ખૂબ દુખદ છે કે તે હવે આપણી સાથે નથી. ”

પ્રેમ ચોપરા કહે છે કે રાજીવ મારા માટે સૌથી પ્રેમાળ ભાણીયો હતો. તે એક મહાન અભિનેતા હતા. તે હોશિયાર છોકરો હતો, તેમણે ફિલ્મ પ્રેમ ગ્રંથનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં મુખ્ય ભૂમિકામાં ઋષિ કપૂર અને માધુરી દીક્ષિત હતા. રાજીવના આત્માને શાંતિ મળે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">