AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર, કહ્યું 300 વર્ષ પહેલા શું થયું કોણે જોયું

Kareena Kapoor : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor)અને સૈફ અલી ખાને (Saif Ali Khan) તેમના બીજા પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, કરિનાના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકના છેલ્લા પાનામાં જ્યાં બીજા પુત્રના ચિત્ર નીચે જહાંગીર (Jahangir)નું નામ લખેલું છે. ત્યાર બાદ ફરી એકવાર કરીના અને સૈફ […]

Kareena Kapoor:  છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર, કહ્યું 300 વર્ષ પહેલા શું થયું કોણે જોયું
છોકરાના નામથી ટ્રોલ થઈ કરીના કપૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:48 PM
Share

Kareena Kapoor : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor)અને સૈફ અલી ખાને (Saif Ali Khan) તેમના બીજા પુત્રનું નામ જહાંગીર રાખ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, કરિનાના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’માં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુસ્તકના છેલ્લા પાનામાં જ્યાં બીજા પુત્રના ચિત્ર નીચે જહાંગીર (Jahangir)નું નામ લખેલું છે. ત્યાર બાદ ફરી એકવાર કરીના અને સૈફ સોશિયલ મીડિયા (Social media) પર ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે.

ટ્રોલર્સ કરીના કપૂર (Kareena Kapoor)ને તેના પુત્રનું નામ મુઘલ બાદશાહ જહાંગીર (Jahangir)પરથી રાખવા માટે નિશાન બનાવી રહ્યા છે. જોકે, નજીકના મિત્રોએ તેનો બચાવ કર્યો છે. આ વખતે પણ કરીના એ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે જે તે તેના પહેલા પુત્ર તૈમુરના જન્મ સમયે જોવા મળી હતી.

લોકોએ તેમના પુત્રનું નામ ટર્કિશ આક્રમણકાર તૈમુર (Timur )ના નામ પર રાખવા બદલ ટ્રોલ થઈ હતી. તેમણે એ વાંધો ઉઠાવ્યો હતો કે તૈમુરે ભારત પર આક્રમણ કર્યું હતું, તે એક ક્રૂર શાસક હતો જેણે ખુલ્લેઆમ હત્યાકાંડ સર્જ્યો હતો. કરીનાનું માનવું છે કે, જેણે 300 વર્ષ પહેલા શું થયું તે કોણે જોયું.

એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. જ્યારે તેમને તૈમુર (Timur )ના નામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “અમને અમારા બાળકનું નામ રાખવાનો અધિકાર હોવો જોઈએ.

100-200 વર્ષ પહેલા કે 300 વર્ષ પહેલા શું થયું” કોણે જોયું છે તે? અને તમે કેવી રીતે જાણો છો કે મેં તેનું નામ તેના નામ પરથી રાખ્યું છે. અમે તૈમુરનું નામ તેના અર્થ પરથી રાખ્યું છે. અમને તે નામ ગમ્યું. તે માતાપિતાનો નિર્ણય છે, જે કંઈ થયું તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.

કરીના આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની છે, તેણે તેના પુત્રનું નામ જેહ રાખ્યું છે. કરીના ટૂંક સમયમાં જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા આમિર ખાન જોવા મળશે.

આ પણ વાંચો : Health tips: જાણો સ્વાસ્થ્ય માટે શું છે સારું ? સ્વીટ કોર્ન કે દેશી મકાઈ

આ પણ વાંચો : General Knowledge: જે રમતમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો, તેના વિશે તમે કેટલું જાણો છો?

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">