TMKOC Spoiler : ગોકુલધામ વાસીઓએ દિલીપ કુમારને કર્યા યાદ, આપી સંગીતમય શ્રદ્ધાંજલિ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ગયા મહિને આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામના રહેવાસીઓ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપશે.

TMKOC Spoiler : ગોકુલધામ વાસીઓએ દિલીપ કુમારને કર્યા યાદ, આપી સંગીતમય શ્રદ્ધાંજલિ
TMKOC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 2:51 PM

સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણા વર્ષોથી દર્શકોના દિલ જીતી રહી છે. આ શોનું દરેક પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. તે જેઠાલાલ હોય કે મેહતાનું પાત્ર, ચાહકો દરેકને ખૂબ પસંદ કરે છે. આ શોમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. થોડા સમય પહેલા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે (Dilip Kumar) આ દુનિયાને અલવિદા કહી દિધી હતી. હવે આગામી એપિસોડમાં આ શો દિલીપ કુમારને અનોખી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છે.

વાસ્તવમાં તારક મેહતા હિન્દી ફિલ્મ જગતના મહાન અભિનેતા પર એક લેખ લખે છે, જેની ચર્ચા અને પ્રશંસા થાય છે. તમામ પુરૂષ મંડળ પણ તારક મેહતાના ઘરે ભેગા થઈને તે લેખ અને દિલીપજીની યાદગાર સિનેમેટિક યાત્રાને યાદ કરે છે. જેઠાલાલ બાપુજીના કહેવા પર દિલીપ કુમારની મુગલ-એ-આઝમ ફિલ્મના સીનનો અભિનય કરે છે. તે પછી બધા ગોકુલધામ રહેવાસીઓ તેમની ફિલ્મોના ગીત માળા ગાઈને તેમની સાંજ પસાર કરે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

દિલીપ કુમાર 6 જુલાઈએ આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમને છેલ્લા ઘણા મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સ્વસ્થ થઈને ઘરે પાછા ગયા હતા, પરંતુ આ વખતે તેઓ ઘરે જઈ શક્યા ન હતા.

અંજલી તેમની વાત પર હસે છે અને બંને ભોજન લેવા આવે છે, ભોજન પછી ગોકુલ ધામના બધા જેન્ટ્સ મેહતા સાહેબને સોડા પીવા બોલાવે છે. પછી મહેતા સાહેબ કહે છે કે આજે અંજલીએ મને સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું. અંજલી કહે છે “તમે બધા પણ થોભો અને હું તમારા બધા માટે લીચીનો જ્યુસ બનાવું”. દરેક વ્યક્તિ આ સાંભળીને ચોંકી જાય છે અને જેઠાલાલ કહે છે કે “અંજલી ભાભી આજે આ અજુબો કેવી રીતે થઈ ગયો, તમે મેહતા સાહેબને મસાલેદાર ખોરાક ખવડાવ્યો અને હવે આ લીચીનું જ્યુસ”.

આ પણ વાંચો :- John Abraham Net Worth : અભિનયની સાથે બિઝનેસમાં પણ જોન અબ્રાહમે લગાવ્યા છે ઘણા પૈસા, કરોડોના બિઝનેસના માલિક છે કલાકાર

આ પણ વાંચો :- Throwback: 9માં ધોરણમાં બની હતી સુશાંત સિંહ રાજપૂતની પહેલી ગર્લફ્રેન્ડ, પ્રથમ ક્રશનો પણ કર્યો હતો ખુલાસો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">