AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kapil Sharma Show : સંજય દત્તે અજય દેવગણને કેમ બનાવ્યા છે પોતાના ફેમિલી ડોક્ટર, જુઓ Comedy Video

કપિલ શર્મા કોમેડી માટે લોકપ્રિય છે. તે પોતાના ધ કપિલ શર્મા શોમાં આવતા કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. ત્યારે આવા જ એક એપિસોડમાં બોલિવુડના દિગ્ગજ કલાકાર સંજય દત્ત અને ક્રીતી સેનન જોવા મળ્યા હતા.

The Kapil Sharma Show : સંજય દત્તે અજય દેવગણને કેમ બનાવ્યા છે પોતાના ફેમિલી ડોક્ટર, જુઓ Comedy Video
The Kapil Sharma Show
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 9:45 AM
Share

The Kapil Sharma Show : કપિલ શર્મા કોમેડી (Comedy) માટે લોકપ્રિય છે. તે પોતાના ધ કપિલ શર્મા શોમાં આવતા કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. ત્યારે આવા જ એક એપિસોડમાં બોલિવુડના દિગ્ગજ કલાકાર સંજય દત્ત અને ક્રીતી સેનન જોવા મળ્યા હતા. આ દરમિયાન કપિલ શર્માએ બંને સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

આ પણ વાંચો The Kapil Sharma Show : કપિલે કાર્તિક આર્યનની મમ્મીને પુછ્યું કાર્તિકની સુંદરતાનું રહસ્ય, જુઓ Comedy Video

કપિલ શર્મા સોશિયલ મિડીયામાં કલાકારો વિશે ફેલાતી અફવાઓ વિશે કલાકારોને સવાલ પૂછતો હોય છે, ત્યારે આવો જ એક સવાલ કપિલે સંજય દત્તને પૂછ્યો હતો કે અજય દેવગણ તેમના ફેમિલી ડોક્ટર છે, તો સંજય દત્તે હા પાડી હતી અને કહ્યું હતું કે તે મારો નાનો ભાઈ છે અને સલાહ આપતો રહે છે. તેની પાસે હોમિયોપેથિક દવાઓનું સારું નોલેજ છે, તેથી હું તેને ડોક્ટર જ કહું છું. અને તેની પાસે એક સ્પેશિયલ દવા છે, જે મારા માટે ખાસ છે. ત્યાર બાદ બધા ખડખડાટ હસી પડે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">