The Kapil Sharma Show : કપિલ શર્માએ બહેનોને કેમ કહી ‘લાલચી’, જુઓ Comedy Video

કપિલ શર્મા તેના ધ કપિલ શર્મા શોમાં આવતા દરેક કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. તેના શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ તેમજ સંગીતના દિગ્ગજ કલાકારો પોતાની ફિલ્મ અથવા તો સોન્ગના પ્રમોશન માટે આવતા હોય છે.

The Kapil Sharma Show : કપિલ શર્માએ બહેનોને કેમ કહી 'લાલચી', જુઓ Comedy Video
Kapil Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 2:02 PM

The Kapil Sharma Show : કપિલ શર્મા ( Kapil Sharma) તેના ધ કપિલ શર્મા શોમાં આવતા દરેક કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. તેના શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ તેમજ સંગીતના દિગ્ગજ કલાકારો પોતાની ફિલ્મ અથવા તો સોન્ગના પ્રમોશન માટે આવતા હોય છે. આ દરમિયાન કપિલ તેમની સાથે ખૂબ જ મજાક મસ્તી કરે છે.

આ પણ વાંચો The Kapil Sharma Shaow : કપિલ છોકરીઓ સામે કેમ બિંદુનો પતિ બનવા નથી માંગતો ? જુઓ Comedy video

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આવા જ એક એપિસોડ દરમિયાન કપિલ બહેનોને લાલચી ગણાવે છે. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કપિલ બહેનોને લાલચી કહેવા પાછળનું કારણ જણાવે છે કે આજકાલ ટેક્નોલાજીના કારણે બહેનો ઓનલાઈન રાખડી મોકલે છે, તો સામે ભાઈ ઓનલાઈન પૈસા આપી દે છે, જો ભાઈ પૈસા આપવાનું ભુલી જાય તો ફોન કરીને યાદ અપાવે છે અને પૈસા લઈને જ રહે છે. આ સાંભળતા જ શોમાં હાજર બધા લોકો ખડાખડાટ હસી પડે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">