થલાપતિ વિજયે રાજકારણ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

તમિલ સ્ટાર થલપતિ વિજયે પોતાની પહેલી રેલીમાં રાજનીતિ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા પર પહેલી વખત નિવેદન આપ્યું છે. અભિનેતાએ ખુલાસો કર્યો છે કે, ક્યાં કારણોસર તેમણે આ નિર્ણય લીધો છે.

થલાપતિ વિજયે રાજકારણ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું
Follow Us:
| Updated on: Oct 28, 2024 | 3:27 PM

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર થલાપતિ વિજય પોતાની શાનદાર ફિલ્મો માટે જાણીતો છે. થલાપતિ વિજય ફિલ્મો સિવાય રાજકારણમાં પણ પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર છે. આ વચ્ચે તેમણે પોતાની પહેલી રેલીમાં રાજકારણ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા પર ખુલાસો કર્યો છે. થલાપતિએ પોતાના ભાષણ દરમિયાન એ પણ કહ્યું કે, રાજકારણમાં એટલા માટે આવ્યો કે, તે લોકો માટે કાંઈ કરી શકે, અભિનેતાએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે. તેમણે પોતાનું કરિયર વિશે વાત કરતા ખુલાસો પણ કર્યો છે. વિજય ફિલ્મોમાંથી રાજકારણ તરફ વળ્યો છે.

અભિનેતાના ભાષણે લોકોનું દિલ જીત્યું

તમિલ સુપરસ્ટારે આગળ કહ્યું કે, મે મારા કરિયર જ્યારે ઉંચાઈ પર હતુ ત્યારે અનેક ફિલ્મો છોડી દીધી છે. મે સેલેરી પણ છોડી દીધી છે. હું તમારા બધા પર ભરોસો કરી વિજય બનીને આવ્યો છું. વિજય ભારતમાં ફિલ્મો માટે સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતા છે. તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીના વડા થલાાપતિ વિજયે રવિવારે પાર્ટીના પ્રથમ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે કહ્યું કે, તમિલનાડુમાં બદલાવની જરુરત છે.

Figs and honey : તમે અંજીર અને મધ એકસાથે ખાશો તો શું થશે? જાણો એક્સપર્ટ પાસેથી
લીલા સફરજન ખાવાથી થાય છે ગજબ ફાયદા, જાણી લો
પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?
View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

થલાપતિ વિજયની અપકમિંગ ફિલ્મ

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ વિજયે અનેક ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું સિનેમામાં કરિયરની શરુઆતમાં મને કહેવામાં આવ્યું હતુ કે, મારો ચેહરો સારો નથી. મારી પર્સનાલિટી સારી નથી, મારી સ્ટાઈલ સારી નથી.એવું પણ કહેવામાં આવ્યું હતુ કે, મારા વાળ અને ચાલવાની સ્ટાઈલ સારી નથી. તેમ છતાં મે હાર માની નહિ અને મારી અલગ ઓળખ બનાવી. થલાપતિ વિજય છેલ્લી વખત વેંકટ પ્રભુની ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમમાં જોવા મળ્યો હતો. તે ટુંક સમયમાં થલાપતિ 69માં જોવા મળશે.

ઈટાઈમ્સ સહિત અનેક રિપોર્ટ અનુસાર અભિનેતાએ પોતાની આગામી ફિલ્મ થલાપતિ 69 માટે 275 કરોડ રુપિયા ચાર્જ લીધો છે.હવે જોવાનું રહેશે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાયા બાદ અભિનેતા રાજકારણમાં કેવી નામના કમાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિજય થલાપતિના લાખો ચાહકો છે. અભિનેતા કહી ચૂક્યો છે કે, પોતાનું નામ બનાવવા માટે ખુબ મોટી મહેનત કરી છે.

સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા યોજવા પર વિવાદ, બ્રહ્મ સમાજ ભરાયો રોષ
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
વડોદરામાં વડાપ્રધાન મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">