TMKOC : કેન્સર સામે ઝઝૂમી રહેલા Nattu Kakaએ કહી તેની છેલ્લી ઈચ્છા, આ રીતે દુનિયાને કરવા માંગે છે અલવિદા

TMKOC : ગત વર્ષે ઘનશ્યામ નાયકના ( Ghanshyam Nayak ) ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની ( Nattu kaka) તરીકે ઘરેઘરે જાણીતા થયેલા ઘનશ્યામ નાયકની સતત ટ્રીટમેન્ટ બાદ તેમની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે.

TMKOC : કેન્સર સામે ઝઝૂમી રહેલા Nattu Kakaએ કહી તેની છેલ્લી ઈચ્છા, આ રીતે દુનિયાને કરવા માંગે છે અલવિદા
કેન્સર સામે ઝઝૂમી રહેલા નટુકાકાએ કહી તેની છેલ્લી ઈચ્છા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 12:34 PM

TMKOC : નાના પડદાનો જાણીતો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બધા જ પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. શોમાં નટુકાકાનો(Nattu kaka) રોલ નિભાવતો ઘનશ્યામ નાયક (Ghanshyam Nayar) આજકાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી નટુકાકા શોમાં નજરે ના આવતા ફેન્સમાં ચિંતા છવાઈ ગઈ હતી. પરંતુ બાદમાં ખબર પડી હતી કે, ઘનશ્યામ નાયક છેલ્લા થોડા સમયથી કેન્સર જેવી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. 77 વર્ષીય એક્ટરનું હાલમાં જ ઓપરેશન થયું હતું. જે બાદ ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી.

થોડા સમય પહેલા કેન્સરની બીમારી હોવાની ખબર પડતા ઘનશ્યામ નાયકના પરિવારે તેની કિમોથેરાપી શરૂ કરવામાં આવી છે. તો બીજી રતરફ ફેન્સ પણ નટુકાકા જલ્દી જ સાજા થઈને ઠીક થઈને શો પર પરત ફરે. આ વચ્ચે ખબર આવી રહી છે કે, નટુકાકાએ તેની છેલ્લી ઈચ્છા બતાવી છે. નટુકાકાએ જણાવ્યું હતું કે, તેનું નિધન થાય છે ત્યારે તે મેકઅપકરીને આ દુનિયાને અલવિદા કરવાનું પસંદ કરશે.

બૉલીવુડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, ઘનશ્યામ નાયકએ તેની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે. પોસ્ટ મુજબ, ફેન્સના મનપસંદ પાત્ર નટુ કાકાએ કહ્યું હતું કે, તે તેના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માંગે છે. નોંધનીય છે કે, ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલ છે. છેલ્લા 13 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ઘનશ્યામ નાયકનું ગળાનું ઓપરેશન થયું હતું. જેમાં 8 ટયુમર કાઢવામાં આવી હતી. નટુકાકાની લગાતાર ટ્રીટમેન્ટ બાદ તેની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ નટુકાકા ગુજરાતના દમણમાં શૂટિંગ કરી રહ્યા છે. ઘનશ્યામ નાયક આવનાર સમયમાં મુંબઈમાં શોનું શૂટિંગને લઈને ઘણા ઉત્સાહિત છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">