બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના સમાચાર પર અંકિતા લોખંડેએ આપ્યું રિએક્શન, કહ્યું- હું પ્રેમમાં માનું છું, પરંતુ…

અંકિતા લોખંડે અને વિક્કી જૈન લાંબા સમયથી સાથે છે. બંનેએ હંમેશા એકબીજા માટે પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કર્યો છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે બંને તેમના સંબંધોને એક પગલું આગળ લઈ જવા માંગે છે.

બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્નના સમાચાર પર અંકિતા લોખંડેએ આપ્યું રિએક્શન, કહ્યું- હું પ્રેમમાં માનું છું, પરંતુ…
Ankita lokhande- Vicky jain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:36 AM

અંકિતા લોખંડે (Ankita Lokhande) છેલ્લા કેટલાક દિવસોથી તેના લગ્નના સમાચારને કારણે ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા આવતા મહિને તેના બોયફ્રેન્ડ વિક્કી જૈન (vicky jain) સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નના સમાચાર પર હવે અંકિતાની પ્રતિક્રિયા સામે આવી છે. અંકિતાએ સ્પષ્ટ નથી કર્યું કે તે ક્યારે લગ્ન કરી રહી છે. જો કે તેણે ચોક્કસપણે કહ્યું કે તે લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ટૂંક સમયમાં એક પરિવાર કરવા માંગે છે.

એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું લગ્ન અને પ્રેમમાં ઘણો વિશ્વાસ કરું છું. જ્યારે બે લોકો સાથે રહે છે અને એક પરિવાર બનાવે છે તે ખૂબ જ સુંદર બાબત છે.

અંકિતાએ વધુમાં કહ્યું હતું કે, આ ભારતીય પરંપરાઓ છે. અહીં માત્ર છોકરો અને છોકરીના જ લગ્ન નથી થતા, પરંતુ 2 પરિવારો પણ મળે છે. મને તે ગમે છે અને જો મને આ સુંદર વસ્તુ કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ કરીશ.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

તો શું તમને હવે આ તક મળી રહી છે? આના પર અંકિતાએ કહ્યું, હું ચોક્કસપણે લગ્ન કરવા માંગુ છું અને એક દિવસ તે ચોક્કસ થશે. મારે પત્ની બનીને કુટુંબ શરૂ કરવું છે.

એવા અહેવાલો છે કે અંકિતા આવતા મહિને એટલે કે ડિસેમ્બરના મધ્યમાં વિક્કી સાથે લગ્ન કરી શકે છે. જ્યારે અંકિતાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું લગ્ન વિશે કે મારા અંગત જીવન વિશે વાત કરવા માંગતી નથી.

તમને જણાવી દઈએ કે અંકિતા અને વિક્કી વર્ષ 2017થી સાથે છે. સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ અંકિતા ખૂબ જ ભાંગી પડી હતી. પરંતુ વિક્કીના જીવનમાં આવ્યા બાદ તેના જીવનમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. અંકિતાએ સત્તાવાર રીતે વિક્કી સાથેના સંબંધોને સ્વીકારી લીધા છે. તે તેની સાથે વેકેશન અને ડેટ પર જતી રહે છે. આ સાથે જ અંકિતા સોશિયલ મીડિયા પર વિક્કી સાથેના રોમેન્ટિક ફોટા પણ શેર કરતી રહે છે.

રિપોર્ટ્સ અનુસાર, અંકિતા અને વિક્કીએ ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિતા ગોવામાં તેની બેચલર પાર્ટી એન્જોય કરવા જઈ રહી છે. આ પછી તે 12 ડિસેમ્બરે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં વિક્કી સાથે સાત ફેરા લેશે. બંનેએ મહેમાનો માટે કેટલાક રૂમ પણ બુક કરાવ્યા છે. ટૂંક સમયમાં બધાને લગ્નના આમંત્રણો મોકલવામાં આવશે.

આ પણ વાંચો : રેલયાત્રીઓ માટે અગત્યના સમાચાર : આગામી 7 દિવસ માટે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ પ્રભાવિત થશે, દરરોજ 6 કલાક બંધ રહેશે સેવા

આ પણ વાંચો : UAE: ભારતીય વાયુસેનાના વિમાનોથી ગુંજી ઉઠ્યુ દુબઈનું આકાશ, વિદેશ પ્રધાન એસ જયશંકરે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">