કાજોલનો બેયર ગ્રિલ્સના શોમાં ચોંકાવનારો ખુલાસો, અજય દેવગણને છે આ ગંભીર બિમારી

કાજોલ શોમાં અજય દેવગણ વિશે વાત કરતી જોવા મળે છે. વાસ્તવમાં કાજોલે શોમાં કહ્યું હતું કે 'અજય દેવગણ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો છે જેના વિશે ઘણા લોકોને ખબર નથી. તેમાંથી એક તે છે કે તેઓ એક શાનદાર કુક છે.

કાજોલનો બેયર ગ્રિલ્સના શોમાં ચોંકાવનારો ખુલાસો, અજય દેવગણને છે આ ગંભીર બિમારી
Ajay Devgn, Bear Grylls
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:12 AM

ટૂંક સમયમાં બોલિવૂડના સિંઘમ અજય દેવગણ (Ajay Devgn) ઈન ટુ ધ વાઈલ્ડ વીથ બેયર ગ્રિલ્સ (Into The Wild With Bear Grylls)માં જોવા મળશે. વાસ્તવિક જીવનમાં ખતરો કે ખેલાડી બેયર ગ્રિલ્સ સાથે અજય દેવગણનું કોલોબ્રેશન જોવા માટે તેમના ચાહકો જ નહીં પરંતુ તેમની પત્ની અને સમગ્ર પરિવાર ઉત્સાહિત દેખાયો છે. શોમાં અજય દેવગણ માટે કંઈ એટલું સરળ નહોતું કારણ કે તે એક મોટી બિમારીથી પીડિત છે.

કાજોલે કર્યો અજયની આ સમસ્યાનો ખુલાસો

શોમાં અજય દેવગણ વિશે કાજોલ (Kajol) વાત કરતી જોવા મળે છે. વાસ્તવમાં કાજોલે શોમાં કહ્યું હતું કે ‘અજય દેવગણ સાથે જોડાયેલા કેટલાક એવા રહસ્યો છે જેના વિશે ઘણા લોકોને ખબર નથી. તેમાંથી એક તે છે કે તે એક શાનદાર કુક છે. બીજું એ કે અજયને બોર્ડરલાઈન OCD છે. આ સાથે આ OCDનો અર્થ સમજાવતા તેમણે કહ્યું કે અજયને આંગળીઓ વડે કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવામાં સમસ્યા થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અજયના મતે તેમને લાગે છે કે તેમની આંગળીઓમાંથી મહેક નથી જાતી. એટલું જ નહીં, તેમના પતિની નબળાઈ જાણતા હોવા છતાં તે શો દરમિયાન કહે છે કે હું અજયને એક ચેલેન્જ આપવા માંગુ છું કે તેમણે મહેક અથવા દુગઁધ વાળી દરેક વસ્તુને તેના હાથથી સ્પર્શ કરવો પડશે, પછી હું જોઉં છું કે તે તેના પર કેવી સફળ થઈ શકે છે કે નહીં. ‘

આટલું જ નહીં, તે વાતોથી અજય દેવગણની જબરદસ્ત મજાક કરે છે. હવે કાજોલે કરેલા ઘટસ્ફોટથી અજયના ઘણા ચાહકો ચોંકી ગયા છે કે આ સમસ્યા હોવા છતાં અજય બેયર ગ્રિલ્સ સાથે ટફ ચેલેન્જ કેવી રીતે કરશે. આમ તો શોના પ્રોમોમાં આપણે પહેલાથી જ અજય દેવગણનું તે સ્વરૂપ જોઈ ચૂક્યા છીએ જે જોયું ન હતું.

રોહિત શેટ્ટી થયા અજય દેવગણ પર ગુસ્સે

શો દરમિયાન અજયને માત્ર કાજોલ દ્વારા જ પડકારવામાં આવ્યો ન હતો, પરંતુ તેમના ખાસ મિત્ર રોહિત શેટ્ટીએ પણ તેમને એક પડકાર આપ્યો હતો. રોહિત શેટ્ટી (Rohit Shetty) એ પણ તેમને એક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું, ‘આ ઠીક નથી કર્યું બોસ તમે, મને છોડીને તમે બેયર સાથે ચાલ્યા ગયા … હુહહ! હવે લોકોએ તમને એટલા બધા સ્ટંટ કરતા જોયા છે આટલા વર્ષો સુધી તે પણ તે સમયથી જ્યારે કોઈ સ્પેશિયલ ઈફેક્ટસ નહોતા.

એક ચેલેન્જ આપું? કંઈક એવી વસ્તુ બનાવી દો કે તમે અને બેયર આ ટાપુમાંથી બહાર નીકળી શકો. પણ હા, ફિલ્મોની જેમ આ પણ બ્લોકબસ્ટર સ્ટંટ હોવો જોઈએ. ઓલ ધ બેસ્ટ… આ સિવાય અનિલ કપૂર પણ અજયના વખાણ કરે છે.

તમને જણાવી દઈએ કે આ એપિસોડનું શૂટિંગ માલદીવમાં સપ્ટેમ્બરમાં થયું હતું. આની શૂટિંગ માટે અજય દેવગણ પોતાની ટીમ સાથે પુત્ર યુગને પણ લઈને ગયા હતા. ડિસ્કવરી પ્લસના એક્સક્લુઝિવમાં બેયર ગ્રિલ્સ અજય દેવગણ સાથે તેના પરિવાર, કારકિર્દી, જીવન અને શોમાંથી શીખેલા પાઠ વિશે વાત કરે છે.

આ પણ વાંચો :- ‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો

આ પણ વાંચો :- Radhe Shyam: પ્રભાસના જન્મદિવસ પર મેકર્સે આપી ચાહકોને ખાસ ભેટ, શેર કર્યું વિક્રમાદિત્યના લુકનું ટીઝર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">