MP: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત ,’સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી

સીએમ શિવરાજ સિંહે ટ્વીટ કર્યું કે મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ (Film Samrat Prithviraj) ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર સ્ટારર "સમ્રાટ પૃથ્વીરાજ" ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

MP: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જાહેરાત ,'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી
'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રીImage Credit source: Tv 9
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 7:15 PM

Samrat Prithviraj : ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Film Samrat Prithviraj) ફિલ્મ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થવા જઈ રહી છે. આ વાતની જાહેરાત ખુદ સીએમ શિવરાજ સિંહે કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, મહાન યોદ્ધા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત અક્ષય કુમાર અભિનીત ફિલ્મ “સમ્રાટ પૃથ્વીરાજ” ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી (Prithviraj Tax free In Madhya Pradesh) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ યુવાનો જુઓ અને તેમનામાં માતૃભૂમિ માટે વધુ પ્રેમ જગાડો. ઉત્તર પ્રદેશ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

આ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ યશ રાજના બેનર હેઠળ બની છે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લરે મહત્વની ભૂમિકા ભજવી છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ પર લખાયેલ પુસ્તક ‘પૃથ્વીરાજ રાસો’ પર આધારિત છે. આ ફિલ્મ 3જી જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાની લવ સ્ટોરી પર આધારિત છે.

બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથા

આ પહેલા યોગી સરકારે પોતાના રાજ્યમાં ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને (Samrat Prithviraj) ટેક્સ ફ્રી કરી છે અને એમ પણ કહ્યું છે કે તેઓ આ ફિલ્મને દરેક વ્યક્તિ સુધી લઈ જવા માંગે છે. તો બીજી તરફ ફિલ્મને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ઓમાન અને કુવૈત જેવા સ્થળોએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ફિલ્મ મોટા પડદા પર દેશ માટે બલિદાન આપનાર બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથા બતાવવા જઈ રહી છે.

આ ફિલ્મ આવતીકાલે એટલે કે 3 જૂને રિલીઝ થવા જઈ રહી છે. માનુષી છિલ્લર પણ અક્ષય કુમાર સાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળશે, જે આ ફિલ્મથી બોલિવૂડ (Bollywood)માં ડેબ્યૂ કરી રહી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">