AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushant Singh Rajput Birthday: સુશાંત સિંહના 10 બેસ્ટ ફિલ્મી ડાયલોગ્સ, જે હંમેશા ફેન્સના મનમાં ગુંજતા રહેશે

લાંબા સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહેલા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ફિલ્મોમાં બોલાયેલા તેના કેટલાક ડાયલોગ્સ એવા છે કે જે હંમેશા ફેન્સના મનમાં ગુંજતા રહેશે.

Sushant Singh Rajput Birthday: સુશાંત સિંહના 10 બેસ્ટ ફિલ્મી ડાયલોગ્સ,  જે હંમેશા ફેન્સના મનમાં ગુંજતા રહેશે
Sushant singh rajput ( PC: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:30 AM
Share

એમએસ ધોની, છીછોરે, પીકે જેવી ફિલ્મમાં કામ કરનાર દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો (Sushant Singh Rajput) આજે જન્મદિવસ છે. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારના પટનામાં થયો હતો. ફિલ્મો પહેલા સુશાંતે ટીવીના લોકપ્રિય શો પવિત્ર રિશ્તામાં કામ કર્યું હતું. તેણે આ સિરિયલથી એક્ટિંગ શરૂઆત કરી હતી. 14 જૂન 2020ના રોજ સુશાંતે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. અચાનક સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી અને તે પછી બધા ચોંકી ગયા.

બિહારથી મુંબઈ જઈને સિને જગતમાં સફર કરનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાના દમ પર નામ કમાવ્યું અને તેની અચાનક વિદાયથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુશાંતનું અચાનક મૃત્યુ તેના ફેન્સ માટે આઘાતજનક સમાચાર છે. એક્ટરે ફિલ્મોમાં પોતાના શાનદાર કામથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું અને જ્યારે તે ગયો ત્યારે લોકો પડદા પર તેની એક્ટિંગ અને ડાયલોગ્સને મિસ કરે છે.

ફિલ્મોમાં સુશાંત સિંહ રાજપૂતના મશહૂર ડાયલોગ્સ વિશે જાણીએ

2019માં આવેલી ફિલ્મ છિછોરેમાં સુશાંતે એક એવો ડાયલોગ બોલ્યો હતો જે કદાચ તેના અંગત જીવન સાથે પણ મેળ ખાતો હોય અને આજની દુનિયાની વાસ્તવિકતા આ સંવાદમાં પ્રતિબિંબિત થાય છે. ડાયલોગ છે ‘હમ હાર જીત, સક્સેસ-ફેલિયોરમાં ઈતના ઉલઝ ગયે હૈ કી જિંદગી જીના ભૂલ ગયે’

છિછોરેમાં સુશાંતે વધુ એક ડાયલોગ બોલ્યો હતો જેની હવે ચર્ચા થઈ રહી છે. ‘જિંદગીમાં અગર કુછ સબસે જ્યાદા ઈમ્પોર્ટન્ટ હો તો ખુદ કી જિંદગી હૈ.’

છિછોરેમાં જ તેમનો બીજો ડાયલોગ છે, દુસરો સે હારકર લૂઝર કહેલાનેસે કહી જ્યાદા હૈ ખુદ સે હારકર લૂઝર કહેલાના’

તુમ્હારા રિઝલ્ટ ડિસાઈડ નહીં કરતા હૈ કે તુમ લૂઝર હો ય નહીં, તુમ્હારી કોશિશ ડિસાઈડ કરતી હૈ : એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી

સક્સેસ કા પ્લાન સભી કે પાસ હૈ લેકિન અગર ગલતી સે ફેલ હો ગએ તો ફેલિયોર સે કૈસે ડીલ કરના હૈ… એ કોઈ  નહીં જાનતા. -છિછોરે

અગર રોઝા નહીં રખતે તો ઈદ કા ક્યાં મઝા : રાબતા

મિત્રતાનું મહત્વ જણાવતો ફિલ્મ છિછોરેનો ડાયલોગ- સચ્ચે દોસ્ત વહ હોતે હૈ… જો અચ્છે વક્તમે આપકી બજાતે હૈ ઔર મુશ્કિલ વક્ત આતા હૈ તો વહી છિછોરે આપકે દરવાજે પર ખડે નજર આતે હૈ.

ધ કેપ્ટન ઇઝ ઓન્લી એસ ગુડ એસ અ ટિમ : એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી

લડકિયાં હીરો સે નહીં હારે સે પ્યાર કરતી હૈ : રાબતા

એક બોલર વિકેટ લેગા, એક અચ્છા બેટ્સમેન કિસી મેચમે અપને લિયે રન બનાયેગા, કિસી મેચ મેં નહીં બનાયેગ, પરંતુ એક અચ્છા ફિલ્ડર હર મેચ મેં આપકે લિએ રન બનાયેગા : એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી

આ પણ વાંચો : Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર

આ પણ વાંચો : Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">