જાણો અભિનેત્રી સમંથાની માયાનગરી મુંબઈમાં પગ મુકવા માટે શું છે નવી તૈયારી? ટીમને કરી તૈનાત

સમંથા પોતાનું તમામ ટેન્શન દુર કરીને પોતાના કરિયર પર ફોક્સ કરવા માટે તૈયાર છે અને તેમનું આગામી પગલુ બોલીવુડ તરફ છે. જેના માટે તેમને પોતાની ટીમને એક ખાસ કામ કરવા માટે લગાડી દીધી છે.

જાણો અભિનેત્રી સમંથાની માયાનગરી મુંબઈમાં પગ મુકવા માટે શું છે નવી તૈયારી? ટીમને કરી તૈનાત
Samantha Akkineni (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 10:01 PM

સાઉથની જાણીતી અભિનેત્રી સમંથા પ્રભુ (Samantha Ruth Prabhu)એ તાજેત્તરમાં જ પોતાના પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)ની સાથે છુટાછેડાની સત્તાવારની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમના ફેન્સ ઘણા દુ:ખી છે.

ત્યારે હવે સમંથા પોતાનું તમામ ટેન્શન દુર કરીને પોતાના કરિયર પર ફોક્સ કરવા માટે તૈયાર છે અને તેમનું આગામી પગલુ બોલીવુડ તરફ છે. જેના માટે તેમને પોતાની ટીમને એક ખાસ કામ કરવા માટે લગાડી દીધી છે.

મુંબઈમાં શોધી રહી છે ઘર

એક અહેવાલ મુજબ અભિનેત્રીએ પોતાની ટીમને મુંબઈમાં ઘર શોધવા કામે લગાડી દીધી છે. તે હંમેશા માટે તો શિફ્ટ નહીં થાય પણ જણાવવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદ અને મુંબઈની વચ્ચે કામ માટે કોઈ મુશ્કેલી વગર મુંબઈના ઘરમાં રહી શકે, જેનાથી તેમને રહેવા માટે વારંવાર હોટલની જરૂર નહીં પડે, હવે તે બોલિવુડમાં પગ મુકવા માટે તૈયાર છે, ત્યારે તે મુંબઈમાં પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

વેબ સિરિઝ ધ ફેમિલી મેન-2 બાદ મળી સફળતા

તમામ લોકો જાણે છે કે વેબસિરિઝ ધ ફેમિલી મેન-2ની સફળતા બાદ સમંથા માટે બોલિવુડમાંથી ઘણી મોટી ઓફર આવી છે. તેમના કામની પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેમની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે, ત્યારે અભિનેત્રી પણ ટોલીવુડ બાદ હવે બોલિવુડની અભિનેત્રીઓને ટક્કર આપવા માટે મન બનાવી રહી છે.

મુંબઈ શિફ્ટ થવા માટે આપી ચૂકી છે નિવેદન

થોડા સમય પહેલા જ સમંથાના મુંબઈ શિફ્ટ થવાના સમાચારે જોર પકડ્યુ હતું, જેની પર અભિનેત્રીએ કહ્યું હતું કે તેમનો કોઈ વિચાર નથી કે તે મુંબઈમાં શિફ્ટ થાય. તેમનું ઘર હૈદરાબાદમાં છે અને તે ત્યાં ખુશ છે પણ હવે ફરી તે મુંબઈમાં ઘર શોધવાને લઈ લાઈમલાઈટમાં આવી છે. તેનાથી લાગી રહ્યું છે કે હવે અભિનેત્રીએ પોતાનું મન બદલી લીધું છે અને મુંબઈમાં ઘર શોધવાનું શરૂ કરી દીધું છે.

હાલમાં આ બાબતે અભિનેત્રીનું કોઈ રિએક્શન સામે આવ્યું નથી, પોતાના વ્યક્તિગત જીવન સિવાય સમંથા પોતાની આવનારી તેલુગુ ફિલ્મ શાકુંતલમને લઈને પણ ચર્ચામાં છે. સમંથા પ્રથમ વખત કોઈ માઈથોલોજીકલ ફિલ્મમાં કામ કરી રહી છે, જેમાં તે રાણી શકુંતલાના પાત્રમાં જોવા મળશે.

આ પણ વાંચો: Aryan Khan drugs case : આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવાઈ

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">