બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે આ જીવલેણ બિમારી સામે જીત્યો જંગ, હજુ 2 મહિના સુધી ચાલશે અમેરિકામાં સારવાર

ઋષિ કપૂરને લઈને ખબર આવી રહી હતી કે તેમને કેન્સરના ઈલાજ માટે અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે તેમના ચાહકો નારાજ થઈ ગયા હતા અને હવે ખબર આવી રહી છે કે ઋષિ કપૂર સ્વસ્થ છે. 2018ના વર્ષમાં એક ખબર મળી કે ઈલાજ માટે જાણીતા અભિનેતા ઋષિ કપૂરને અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે […]

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે આ જીવલેણ બિમારી સામે જીત્યો જંગ, હજુ 2 મહિના સુધી ચાલશે અમેરિકામાં સારવાર
Follow Us:
| Updated on: May 03, 2019 | 10:13 AM

ઋષિ કપૂરને લઈને ખબર આવી રહી હતી કે તેમને કેન્સરના ઈલાજ માટે અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે તેમના ચાહકો નારાજ થઈ ગયા હતા અને હવે ખબર આવી રહી છે કે ઋષિ કપૂર સ્વસ્થ છે.

2018ના વર્ષમાં એક ખબર મળી કે ઈલાજ માટે જાણીતા અભિનેતા ઋષિ કપૂરને અમેરિકા લઈ જવામાં આવી રહ્યાં છે ત્યારે તેમના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને બાદમાં રણવીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં ઋષિ કપૂરને કેન્સરની બિમારી હોવાની ખબર હોવાની વાતને ખોટી ગણાવી હતી. આ બધાની વચ્ચે ઋષિ કપૂરના સમર્થકો અવઢવમાં પડી ગયા હતા કે આખરે તેમના પ્રિય અભિનેતાને થયું શું છે?

આ પણ વાંચો:

આ બાદમાં ઋષિ કપૂરે પોતે જ ચાહકોની સામે ઈન્ટરવ્યૂમાં ખૂલાસો કર્યો કે તેમને કેન્સરની બિમારી હતી. વધુમાં તેમણે કેવી રીતે બિમારીનો સામનો કર્યો તેની પણ વાત કરી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઋષિ કપૂરે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 1લી મેના રોજ અમેરિકાની અંદર મારી સારવાર શરુ થઈ અને આ સારવાર 8 મહિના સુધી ચાલી. મારા પર ભગવાનની કૃપા છે કે હું હવે કેન્સર મુક્ત છું. આ બિમારીમાંથી બહાર આવવું તે મોટી વાત છે અને તેને લઈને હું મારા ચાહકો અને મારા પરીવારજનોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે ભલે મારુ કેન્સર નથી રહ્યું પણ તેની સારવાર હજી ચાલું છે. જેમાં મને હજી 2 મહિના જેટલો સમય લાગશે. આ સારવાર બાદ તેઓ અમેરિકાથી પરત ભારત આવી જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">