હત્યાની નિંદા : રવિના ટંડન અને ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ બજરંગ દળના કાર્યકરની હત્યાની કરી આકરી નિંદા

બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર હર્ષ પર રવિવારે બારથી કોલોનીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો.આ હુમલા બાદ હર્ષનું મોત થયુ હતુ.

હત્યાની નિંદા : રવિના ટંડન અને ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ બજરંગ દળના કાર્યકરની હત્યાની કરી આકરી નિંદા
Raveena Tandon and filmmaker Manish Mundra condemn the murder of Bajrang Dal worker
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:32 PM

Condemned The Killing :  દેશમાં ઘણા દિવસોથી એક અલગ જ માહોલ ચાલી રહ્યો છે. હિજાબના વિવાદને (Hijab Controversy)  લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. આ સમાચારથી આખો દેશ ચિંતિત છે. તાજેતરમાં કર્ણાટકમાં (Karnataka) જ બજરંગ દળના 23 વર્ષના કાર્યકરની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.

ઘણા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આ હત્યા અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે ઘણા લોકો યુવાનની હત્યાને લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું (Raveena Tandon) નામ જોડાઈ ગયું છે. રવિના ટંડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બજરંગ દળના આ કાર્યકર માટે ન્યાયની માંગ કરી છે. સાથે જ મશહુર ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે આ સેલિબ્રિટીઓએ આ હત્યાની આકરી નિંદા કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બજરંગ દળના કાર્યકરની હત્યાથી મામલો ગરમાયો

કર્ણાટકની રાજધાનીમાં હિજાબ કેસને લઈને વિવાદ વધી રહ્યો છે. બેંગલુરુથી લગભગ 250 કિમી દૂર આવેલી કેટલીક કોલેજોમાં હિજાબના વિવાદને લઈને વિક્ષેપ સર્જાયો હતો. આ મામલાને આ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. ત્યારે બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર હર્ષ પર રવિવારે બારથી કોલોનીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હર્ષનું મોત થયું હતું. કાર્યકરના મોતથી સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.આ ઘટનાથી સર્જાયેલા તણાવના વાતાવરણને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્રે સોમવારે શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી.

રવિના ટંડન અને મનીષ મુન્દ્રાએ સોશિયલ મીડિયા પર હત્યાની નિંદા કરી

આ ઘટના પર રવિના ટંડને પણ ટ્વિટર પર ચાલતા જસ્ટિસના હેશટેગમાં પોતાની ભૂમિકા નોંધાવી છે, તેણે ટ્વિટર પર #JusticeForHarsha લખ્યું છે.

જ્યારે ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે અમે #JusticeForHarsha ને ટ્રેન્ડ કરીશું અને સૂઈ જઈશું. પછી અમે કોઈ નવા મોબ લિંચિંગની રાહ જોઈશું,આ જાગવાનો સમય છે…

આ પણ વાંચો: ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભક્ષક’નું શૂટિંગ પૂર્ણ, શાહરૂખ ખાનના આ બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ ફિલ્મ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">