Disha Vakani પરત ફરવા પર અંજલિ ભાભીએ તોડ્યું મૌન, જણાવ્યું આ સત્ય

છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરનાર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીઆરપીમાં પણ સૌથી આગળ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બધા જ રોલનો એક અલગ જ અંદાજ છે. છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક બાદ એક કિરદારો શો છોડીને જતા રહ્યા છે.

Disha Vakani પરત ફરવા પર અંજલિ ભાભીએ તોડ્યું મૌન, જણાવ્યું આ સત્ય
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 03, 2021 | 4:39 PM

છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરનાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીઆરપીમાં પણ સૌથી આગળ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બધા જ રોલનો એક અલગ જ અંદાજ છે. છેલ્લા ઘણા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક બાદ એક કિરદારો શો છોડીને જતા રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા દયા ભાભી એટલે કે દિશા વાકાણીની (Disha Vakani) થઇ છે. દિશા એક એવું પાત્ર છે જે અલગ જ અંદાજમાં લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચુકી છે. છેલ્લા ઘણા સમયથી દયા બેન શોમાંથી બહાર છે. લોકો તેના પરત ફરવાને લઈને અલગ-અલગ કચાશ લગાવી રહ્યા છે. આ મામલે શો હવે શોના અંજલીભાભીએ મૌન તોડ્યું છે.

દિશા વાકાણી એટલે કે દયા બેનના શોમાં પરત ફરવાની અટકળ ત્યારથી લગાડવામાં આવી છે જયારે તેને 2017માં શો છોડી દીધો હતો. બાદમાં ખબર આવી હતી કે, મેકર્સ દિશાની જગ્યા બીજા કોઈની શોધ કરી રહ્યા છે.

શોમાં દિશાની બદલે બીજા કોઈને લે છે તો કંઈ નવું નથી. આ પહેલા તો જુના અંજલીભાભી એટલે કે નેહા મહેતાને રિપ્લેસ કરીને સુનૈના ફોજદાર આ રોલ નિભાવી રહી છે. તો શોમાં નવા સોનુ અને નવા સોઢીની એન્ટ્રી થઇ છે. હાલમાં જ સુનૈના ફોજદારે દયાબેનને પરત ફરવાને લઈને મૌન તોડ્યું છે. સુનૈનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, શો અમારા બધાનો છે. આ કોઈ એક કિરદારનો નથી. આ જ શોની ખાસ વાત છે. જો કોઈ રોલ આજે પણ દર્શકો વચ્ચે મશહૂર છે તો તેનો પ્રેમ મળી રહ્યો છે તેનો મતલબ છે કે શો સારો ચાલી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તેમણે કહ્યું કે ટીમ તેના 100 ટકા આપી રહી છે. આ માટે ફક્ત એક જ વ્યક્તિને ક્રેડિટ આપી શકાતી નથી. અહીં કોઈની લીડ નથી. દરેકના મનપસંદ હોય છે. જેના કારણે આ શો હજી પણ ચાલુ છે.

સુનૈના ફોજદારે દયાબેનનાં પરત ફરવા વિશે જણાવ્યું હતું કે આપણે પણ આ બાબતે હું ખુદ જાણવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે અમારી સાથે હજી સુધી આવી કોઈ વાત સામે આવી નથી.

અંજલિ ભાભીએ કહ્યું કે મને લાગે છે કે અસિત સર આનો જવાબ આપી શકશે, કારણ કે અમે પણ ખુદ જાણવાની ઇચ્છા રાખીએ છીએ. અમે એક-બીજાને ઘણી વાર આ વિષે પૂછતાં હોય છે કે પરંતુ કોઈને ખબર નથી.

જણાવી દઈએ કે દિશાએ 2017 માં મેટરનિટી લીવ માટેના શોમાંથી બ્રેક લીધો હતો. ત્યાર બાદ તે શોમાં પરત ફરી નથી. ‘હે મા માતાજી’ અને ‘ટપ્પુ કે પાપા’ જેવા ડાયલોગ અલગ રીતે બોલીને દર્શકોનો મનોરંજન કરનારી દિશાને ફેન્સ ઘણા યાદ કરી રહ્યા છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">