AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ

ફિલ્મ નિર્માતા કરણ જોહર અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા BMC પર કટાક્ષ કરતા કરણે કહ્યું કે 'જો 8 લોકો ભેગા થાય તો તેને પાર્ટી ન કહેવાય.'

Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:05 PM
Share

Karan Johar: ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનો (Film Director Karan Johar) કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નિર્માતાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “મારા પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો 8 લોકો મળી રહ્યા છે તો તેને પાર્ટી ન કહેવાય અને મારું ઘર કોરોનાનું હોટસ્પોટ નથી. કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી BMC પર આ કટાક્ષ કર્યો હતો.

સંજય કપૂર અને શનાયાનો રિપોર્ટ પણ નેગેટિવ

તમને જણાવી દઈએ કે આજે BMCએ સંજય કપૂરના જુહુમાં આવેલા ઘરને સીલ કરી દીધું છે અને તેને કન્ટેનમેન્ટ ઝોન (Containment zone) તરીકે જાહેર કર્યું છે. સંજયની પત્ની મહિપ કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અને સંજય કપૂરનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જ્યારે સંજય કપૂરની પત્ની મહિપ કપૂર જુહુમાં હિરાલાઈ એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે એક અલગ રૂમમાં આઈસોલેશનમાં છે અને કોવિડની સારવાર લઈ રહી છે. મહિપ કપૂરમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે સંજય કપૂર અને શનાયા કપૂરને BMC કોવિડ પ્રોટોકોલ (Covid Protocol) હેઠળ અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

8 ડિસેમ્બરે કરણ જોહરના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી

આ પહેલા BMCએ કરીના કપૂર અને અમૃતા કપૂરની બિલ્ડિંગને સીલ કરી દીધી હતી. અહેવાલો અનુસાર કરણ જોહરે પોતાના ઘરે એક પ્રાઈવેટ ડિનર પાર્ટી આપી હતી. પાર્ટીમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, કરીના કપૂર, સોહલ ખાનની પત્ની સીમા ખાન, અમૃતા અરોરા, મહિપ કપૂર અને આલિયા ભટ્ટે હાજરી આપી હતી. તેથી BMC અધિકારીઓ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોનો RT-PCR ટેસ્ટ કરી રહ્યા છે. તમને જણાવવુ રહ્યુ કે મંગળવારે સવારે BMC સ્ટાફે કરણ જોહર, કરીના કપૂર અને અમૃતા અરોરાની બિલ્ડિંગને સેનિટાઇઝ કરી હતી.

આ પણ વાંચો : Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, કોર્ટ આટલા સમય સુધી ધરપકડ પર લગાવી રોક

આ પણ વાંચો : Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos

Follow Us
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
g clip-path="url(#clip0_868_265)">