AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ

ફિલ્મ નિર્માતા કરણ જોહર અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા BMC પર કટાક્ષ કરતા કરણે કહ્યું કે 'જો 8 લોકો ભેગા થાય તો તેને પાર્ટી ન કહેવાય.'

Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ
Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 5:05 PM
Share

Karan Johar: ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનો (Film Director Karan Johar) કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નિર્માતાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “મારા પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો 8 લોકો મળી રહ્યા છે તો તેને પાર્ટી ન કહેવાય અને મારું ઘર કોરોનાનું હોટસ્પોટ નથી. કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી BMC પર આ કટાક્ષ કર્યો હતો.

સંજય કપૂર અને શનાયાનો રિપોર્ટ પણ નેગેટિવ

તમને જણાવી દઈએ કે આજે BMCએ સંજય કપૂરના જુહુમાં આવેલા ઘરને સીલ કરી દીધું છે અને તેને કન્ટેનમેન્ટ ઝોન (Containment zone) તરીકે જાહેર કર્યું છે. સંજયની પત્ની મહિપ કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અને સંજય કપૂરનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જ્યારે સંજય કપૂરની પત્ની મહિપ કપૂર જુહુમાં હિરાલાઈ એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે એક અલગ રૂમમાં આઈસોલેશનમાં છે અને કોવિડની સારવાર લઈ રહી છે. મહિપ કપૂરમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે સંજય કપૂર અને શનાયા કપૂરને BMC કોવિડ પ્રોટોકોલ (Covid Protocol) હેઠળ અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

8 ડિસેમ્બરે કરણ જોહરના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી

આ પહેલા BMCએ કરીના કપૂર અને અમૃતા કપૂરની બિલ્ડિંગને સીલ કરી દીધી હતી. અહેવાલો અનુસાર કરણ જોહરે પોતાના ઘરે એક પ્રાઈવેટ ડિનર પાર્ટી આપી હતી. પાર્ટીમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, કરીના કપૂર, સોહલ ખાનની પત્ની સીમા ખાન, અમૃતા અરોરા, મહિપ કપૂર અને આલિયા ભટ્ટે હાજરી આપી હતી. તેથી BMC અધિકારીઓ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોનો RT-PCR ટેસ્ટ કરી રહ્યા છે. તમને જણાવવુ રહ્યુ કે મંગળવારે સવારે BMC સ્ટાફે કરણ જોહર, કરીના કપૂર અને અમૃતા અરોરાની બિલ્ડિંગને સેનિટાઇઝ કરી હતી.

આ પણ વાંચો : Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, કોર્ટ આટલા સમય સુધી ધરપકડ પર લગાવી રોક

આ પણ વાંચો : Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">