Kangana Ranaut Corona Positive: કંગના રનૌત કોરોના પોઝિટિવ, પોસ્ટ શેર કરીને કહી આ વાત

કંગના રાનાઉતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે. તેમજ ટે ઘણા દિવસથી ખરાબ તબિયતનો અનુભવ કરી રહી હતી.

Kangana Ranaut Corona Positive: કંગના રનૌત કોરોના પોઝિટિવ, પોસ્ટ શેર કરીને કહી આ વાત
Kangana Ranaut
Follow Us:
| Updated on: May 08, 2021 | 11:16 AM

કંગના રનૌત કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સામે આવ્યા છે. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને આ બાબતે જાણકારી આપી હતી. કંગનાએ લખ્યું હતું કે કેટલાક દિવસથી તેને તબિયત ઠીક ના હોવાનું અનુભવાઈ રહ્યું હતું, બાદમાં ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવી છે.

કંગના રાનાઉતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “હું છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ થાક અને નબળાઇ અનુભવી રહી હતી. મારી આંખોમાં જલન પણ થતી હતી. હું હિમાચલ જતાં પહેલાં કોરોના ટેસ્ટ કરાવવા માંગતી હતી અને ગઈ કાલે ટેસ્ટ કરાવ્યો. તેનું પરિણામ આજે મને ખબર પડી કે હું કોરોના પોઝિટિવ છું. મેં મારી જાતને અલગ કરી છે, મને ખબર ન હતી કે વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે. ”

ત્યાર બાદ કંગનાએ લખ્યું કે હવે મને ખબર પડી ગઈ છે. અને હું એને ખતમ કરી દઈશ, તમે લોકો પણ આ વાયરસને પોતાના પર હાવી ના થવા દેતા. જો આનાથી ડરી ગયા તો તમને વધુ ડરાવશે.

સમાચાર મળતાની સાથે કંગનાના ફેંસ તેની તબિયત માટે પ્રાર્થના અને જલ્દીથી સાજા થઇ જવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો

આ પણ વાંચો: યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">