AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anunay Sood Death Reason : 32 વર્ષની ઉંમરે 40 દેશની યાત્રા કરી, ફોર્બ્સ ઇન્ડિયાના ટોચના 100 સ્ટાર્સમાં સામેલ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું થયું નિધન

દુબઈના ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અનુનય સુદનું નિધન થયું છે. માત્ર 32 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું છે. અનુનય સુદના નિધન બાદ સોશિયલ મીડિયા પર અનેક સવાલો થઈ રહ્યા છે કે, ઈન્ફ્લુએન્સરનું નિધન ક્યા કારણોસર થયું છે.

Anunay Sood Death Reason :  32 વર્ષની ઉંમરે 40 દેશની યાત્રા કરી, ફોર્બ્સ ઇન્ડિયાના ટોચના 100 સ્ટાર્સમાં સામેલ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું થયું નિધન
| Updated on: Nov 06, 2025 | 4:24 PM
Share

સોશિયલ મીડિયા પર સ્ટાર અનુનય સુદનું માત્ર 32 વર્ષની ઉંમરે નિધન થયું છે. નાની ઉંમરે અને અચાનક નિધનથી અનુનયના નિધન પર અનેક સવાલો થઈ રહ્યા છે. અનુનયના ચાહકો પણ ઈમોશનલ થયા છે. અનુનય દુબઈમાં રહેતો હતો અને તેનું મૃત્યું અમેરિકાના લોસ વેગાસમાં થયું છે. અનુનય જ્યાં ફરવા ગયો હતો. તે સફર તેમણે જિંદગીની છેલ્લી સફર બનાવી અને ત્યાં જ તેનું નિધન થયું હતુ.

ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું નિધન

અનુનય સુદની ઓળખ એક ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફરના રુપમાં જાણીતો હતો. દુબઈની સાથે અનુનય ભારત અને દુનિયાભરમાં લોકપ્રિય હતો. તેના નિધનની જાણકારી તેના પરિવારે અનુનયના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ કરીને આપી હતી. પરિવારે ચાહકોને તેમના ઘરની નજીક ભેગા ન થવાની સલાહ આપી છે. અનુનયના મૃત્યુનું કારણ પણ બહાર આવ્યું છે.

32 વર્ષની ઉંમરે અનુનય સુદનું મૃત્યુ કેવી રીતે થયું?

અનુનય સુદના પરિવાર તરફથી હજુ સુધી અનુનયના મૃત્યુનું કારણ સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ટીવી 9 ભારતવર્ષને મળેલી જાણકારી મુજબ તેનું કાર્ડિયક અરેસ્ટના કારણે 32 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. તેવી જ રીતે, રેડિટ પર યુઝર્સ પણ દાવો કરી રહ્યા છે કે અનુનયના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ છે.

ટોપ 100 ડિજિટલ સ્ટાર્સની લિસ્ટમાં સામેલ

અનુનય સૂદના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમને 1.4 મિલિયનથી વધુ લોકો ફોલો કરતા હતા. તેના યુટ્યુબ પર 380,000 સબ્સ્ક્રાઇબર્સ હતા. અનુનયને 2022 થી 2024 સુધી સતત ત્રણ વર્ષ સુધી ફોર્બ્સ ઇન્ડિયાની “ટોચના 100 ડિજિટલ સ્ટાર્સ” ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમના અચાનક મૃત્યુ પછી, તેમના પર્સનલ લાઈફ અને તેમની ભૂતપૂર્વ મંગેતર બ્રિન્દા શર્મા સાથેના સંબંધોની ફરીથી ચર્ચા થઈ રહી છે.જૂન 2024 માં, અનુનયે તેની યુટ્યુબ ચેનલ પર વિડિઓ દરમિયાન પ્રથમ વખત તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">