Arjun Kapoorની દાદી જોવા માંગે છે પ્રપૌત્ર-પૌત્રી, અભિનેતાએ કહ્યું નથી કરી શકતો આ ઇચ્છા પૂરી

અભિનેતા અર્જુન કપૂર જ્યા તેમની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, ત્યારે અર્જુનના ઘરે તેમની દાદીને પ્રતીક્ષા છે પ્રપૌત્ર-પૌત્રીની.

Arjun Kapoorની દાદી જોવા માંગે છે પ્રપૌત્ર-પૌત્રી, અભિનેતાએ કહ્યું નથી કરી શકતો આ ઇચ્છા પૂરી
Malaika Arora, Arjun Kapoor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 15, 2021 | 3:50 PM

અભિનેતા અર્જુન કપૂર જ્યા તેમની આગામી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે, ત્યારે અર્જુનના ઘરે તેમની દાદીને પ્રતીક્ષા છે પ્રપૌત્ર-પૌત્રીની. જોકે અર્જુને તેમને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, તેમનું કહેવું છે કે તે દાદીની આ ઇચ્છા પૂરી કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે હાલમાં અર્જુન મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યા છે અને અહેવાલ છે કે આ બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું છે.

અર્જુન કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “મારી દાદીની ઇચ્છા પૂરી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેમને પ્રપૌત્ર-પૌત્રી જોઈએ છે અને હું તે આપી શકિશ નહીં.” હવે અમે લોકો કપૂર પરિવારનાં તમામ પરણીત ચિરાગોથી વહેલી તકે આ ઈચ્છા પૂરી કરવાની ઉમ્મીદ કરી રહ્યા છીએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સરદાર કા ગ્રૅન્ડ સનમાં ભજવી હતી પૌત્રની ભૂમિકા

અર્જુન કપૂરની આ કોમેન્ટ તેમની ફિલ્મ ‘સરદાર કા ગ્રૅન્ડ સન’ પછી આવી છે. આમાં, તે આગ્યાકારી પૌત્રની ભૂમિકા ભજવે છે જે તેની બીમાર દાદીની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે ઘણા ઉતાર-ચઢાવ સહન કરે છે. ફિલ્મમાં દાદીની ભૂમિકા નીના ગુપ્તાએ ભજવી છે.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

માતાની યાદમાં કહી આ વાત

તાજેતરમાં જ મધર્સ ડે પર અર્જુને એક ખૂબ જ ભાવનાત્મક પોસ્ટ લખી હતી. ઉપરાંત, ટીવી શો ‘સ્ટાર વર્સેસ ફૂડ’ ના એક એપિસોડ દરમિયાન, અર્જુન કપૂરે કહ્યું-‘ જ્યારે મારા માતા-પિતા છૂટા થયા ત્યારે હું ખોરાકમાં શાંતિ ગોતવા લાગ્યો હતો. હું તેની સાથે એક રીતે ભાવનાત્મક રૂપે જોડાઈ ગયો હતો, તેથી મેં ખાવાનું શરૂ કરી દીધુ હતું, અને ત્યારે હું ખોરાકને ખુબ એન્જોઈ કરવા લાગ્યો’.

તેમણે કહ્યું કે ‘એક બિંદુ પછી જ્યારે તમને રોકવા માટે કોઈ ન હોય ત્યારે તેને છોડવું મુશ્કેલ થઈ જાય છે. તમારી માતા તમને પ્રેમ કરે છે પરંતુ તેમને લાગે છે કે એક બાળક છે અને આજ ખાવાની ઉમ્ર છે ‘.

બોલિવૂડમાં પૂરા કર્યા 9 વર્ષ

અર્જુન કપૂરે ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 11 મે 2012 ના રોજ રીલિઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આમાં તેમની સાથે પરિણીતી ચોપરાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાજ મોના કપૂરનું અવસાન માર્ચ 2012 માં થયું હતું.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">