પાકિસ્તાનમાં બનશે આ બે દિગ્ગજ ભારતીય કલાકારના મ્યુઝિયમ, જાણો શું છે ઈતિહાસ

પાકિસ્તાન સરકાર હવે દિગ્ગજ અભિનેતા રાજ કપૂર અને દિલીપકુમારની પૂર્વજોની હવેલીઓ અંગે કાર્યવાહીના મૂડમાં છે. તેને મ્યુઝિયમમાં ફેરવવા માટે ઔપચારિક રીતે પ્રક્રિયા શરૂ કરી છે.

પાકિસ્તાનમાં બનશે આ બે દિગ્ગજ ભારતીય કલાકારના મ્યુઝિયમ, જાણો શું છે ઈતિહાસ
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 08, 2021 | 12:36 PM

પાકિસ્તાન સરકાર હવે દિગ્ગજ અભિનેતા રાજ કપૂર અને દિલીપકુમારની પૂર્વજોની હવેલીઓ અંગે કાર્યવાહીના મૂડમાં છે. ખૈબર પખ્તુનખ્ખાની પ્રાંતીય સરકારે બંને અભિનેતાઓની હવેલીઓને મ્યુઝિયમમાં ફેરવવા માટે ઔપચારિક રીતે પ્રક્રિયા શરૂ કરી છે.

હકીકતમાં, પેશાવરના ડેપ્યુટી કમિશનર ખાલિદ મહેમૂદે બુધવારે ઐતિહાસિક ઇમારતોના હાલના માલિકોને છેલ્લી સૂચના મોકલી હતી અને તેમને 18 મેના રોજનું સમન્સ પાઠવ્યું હતું. ખૈબર પખ્તુનખ્ખા (કેપી) સરકારે નક્કી કરેલી હવેલીઓના ભાવો પર માલિક પોતાનું અનામત સબમિટ કરી શકે છે. આ સંદર્ભે પ્રાંત સરકાર અથવા કોર્ટ હવેલીના ભાવમાં વધારો કરી શકે છે.

વર્તમાન માલિક ભાવથી ખુશ નથી

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અગાઉ સરકારે રાજ કપૂર અને દિલીપકુમારના ઘરને 1.50 કરોડ અને 80 લાખમાં ખરીદવા અને તેમને સંગ્રહાલયોમાં પરિવર્તિત કરવાની દરખાસ્ત કરી હતી. પરંતુ મિલકતના હાલના માલિક અલી કાદિરે હવેલી માટે 20 કરોડની માંગ કરી હતી, જ્યારે દિલીપકુમારની હવેલીના માલિક ગલીપ રહેમાન મોહમ્મદે સરકારને લગભગ 3.50 કરોડના બજાર દરે આપવાનું કહ્યું હતું.

રાજ કપૂરનો જન્મ આ હવેલીમાં થયો હતો

તે જ સમયે ખૈબર પખ્તુનખ્ખા પુરાતત્ત્વ અને સંગ્રહાલયો વિભાગના નિયામક ડો.અબ્દુલ સમાદે જણાવ્યું હતું કે, બંને ગૃહોના સંપાદન, ઇદ-ઉલ-ફિતર બાદ પુન:સ્થાપના કરવામાં આવશે. રાજ કપૂરનું પિતૃગૃહ કપૂર હવેલીના નામથી જાણીતું છે. જે કિસા ખવાની બજારમાં સ્થિત છે. પ્રખ્યાત અભિનેતાના દાદા દિવાન બશેશ્વનાથ કપૂરે 1918 થી 1922 ની વચ્ચે તેનું નિર્માણ કરાવ્યું હતું. રાજ કપૂરનો જન્મ આ બિલ્ડિંગમાં થયો હતો. આવી સ્થિતિમાં હવે તેને સંગ્રહાલય બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

જ્યારે પીઢ અભિનેતા દિલીપકુમારનું 100 વર્ષ જૂનું પૂર્વજનું ઘર પણ આ જ વિસ્તારમાં આવેલું છે. આ મકાન હવે જર્જરિત થઈ ગયું છે અને 2014 માં તત્કાલીન નવાઝ શરીફ સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય વારસો જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કઈ રીતે પાડવામાં આવ્યા વારના નામ? અને કઈ રીતે નક્કી થયો તેનો ક્રમ? જાણો અદ્દભુત વાત

આ પણ વાંચો: Kangana Ranaut Corona Positive: કંગના રનૌત કોરોના પોઝિટિવ, પોસ્ટ શેર કરીને કહી આ વાત

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">