બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ પર જોધપુરમાં SC-ST Act હેઠળ ફરિયાદ

રાજસ્થાનના જોધપુરમાં 'આશ્રમ' વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અનુસૂચિત જાતી-જનજાતિ એક્ટ હેઠળ રીપોર્ટ નોધાવામાં આવી છે. આરોપ છે કે સીરીઝના પહેલા એપિસોડમાં સમુદાયની ભાવનાઓને ઠેંસ પહોચાડવામાં આવી છે.

બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ' પર જોધપુરમાં SC-ST Act હેઠળ ફરિયાદ
'આશ્રમ' ફરી વિવાદમાં
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 15, 2021 | 11:57 AM

બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમને રિલીઝ થયે મહિનાઓ થઇ ગયા છે, તેમ છતાં આશ્રમના મેકર પ્રકાશ ઝા અને બોબી દેઓલની તકલીફો ઓછી થઇ રહી નથી. રાજસ્થાનના જોધપુરમાં ‘આશ્રમ’ વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અનુસૂચિત જાતી-જનજાતિ એક્ટ હેઠળ રીપોર્ટ નોધાવામાં આવી છે. આરોપ છે કે સીરીઝના પહેલા એપિસોડમાં સમુદાયની ભાવનાઓને ઠેંસ પહોચાડવામાં આવી છે.

સમાચાર એજન્સીના રીપોર્ટ અનુસાર જોધપુરના લૂની પોલીસ સ્ટેશનમાં ગુરુવારે ફરિયાદ નોધાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી સીતારામ પવારના જણાવ્યા અનુસાર સિરીઝના પહેલા એપિસોડમાં SC-ST સમુદાય વિષે નકારાત્મકતા બતાવવાની ફરિયાદ કરવામાં આવી છે. SC-ST એક્ટ અનુસાર ફરિયાદની નોધણી કરવામાં આવી છે. ફરિયાદકર્તા ડીઆર મેઘવાનું કહેવું છે કે પહેલા એપિસોડમાં સમુદાયનું અપમાન કરવામાં આવ્યું છે. સીરીઝ ભેદભાવને પ્રમોટ કરે છે.

Web series 'Ashram' in controversy again

જોધપુરમાં SC ST Act હેઠળ ફરિયાદ

આશ્રમ સીરીઝ ચેપ્ટર 2-ધ ડાર્ક સાઈટ 11 નવેમ્બરે MX પ્લેયર પર રિલીઝ થયું હતું. આ સીરીઝમાં બોબી દેઓલને એક કથિત ધર્મ ગુરુના રૂપમાં બતાવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર સ્થાનિક નાગરિક ખુશ ખંડેલવાલ દ્વારા અરજી કરવામાં આવી હતી કે હિંદુ સંતના રૂપમાં બોબી દેઓલના રોલથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. ધર્મમાં સંતોનું સમ્માન કરવામાં આવે છે તેમજ તેમની પૂજા કરવામાં આવે છે. એક દુષ્કર્મી, ભ્રષ્ટ અને ડિલરના રૂપમાં સંતોને બતાવાવા એ અપમાન છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ઉપરાંત સિરીઝના વિરોધ માં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું કે સિરીઝ એક જ વર્ગની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડે છે. આ અગાઉ ગયા મહીને કરણી સેનાના પ્રદેશ સંગઠન મહામંત્રી સુરજીત સિંહે લીગલ નોટીસ મોકલી હતી, જેમાં સિરીઝ પર ભારતીય પરંપરા અને હિંદુ ધર્મના રીતી રિવાજ પર હુમલો કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. સિરીઝના કેટલાક દ્રશ્યોને લઈને પણ નોટિસમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: INDvsAUS: બ્રિસબેન ટેસ્ટમાં કુલદિપ યાદવને બહાર રખાતા રવિ શાસ્ત્રી થયા ટ્રોલ, જૂના નિવેદન સાથે રોષ ઠાલવ્યો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">