AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડી, મગજમાં સોજો અને પાણી જોવા મળ્યુ

રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગે જે તાજેતરની અપડેટ આવી રહી છે તે મુજબ તેમની હાલત ફરી નાજુક બની ગઈ છે.

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડી, મગજમાં સોજો અને પાણી જોવા મળ્યુ
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત ફરી લથડીImage Credit source: Twitter
| Updated on: Aug 18, 2022 | 3:44 PM
Share

Raju Srivastava Health Update : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)સાથે જોડાયેલા અપટેડ સામે આવી રહી છે,જણાવવામાં આવી રહ્યું છે કે, રાજુ શ્રીવાસ્તવની હાલત ફરીથી લથડી ગઈ છે. હદય રોગનો હુમલો આવ્યા બાદ રાજુ શ્રીવાસ્તવને દિલ્હી (Delhi)માં આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમને જણાવી દઈએ કે, 10 ઓગ્સ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવની તબિયત લથડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે રાજુ શ્રીવાસ્તવની હેલ્થને લઈ નવી અપટેડ સામે આવી રહી છે. જે મુજબ તેની હાલત ખુબ જ નાજુક છે. તેના મગજમાં પાણી મળી આવ્યું છે.

રાજુ શ્રીવાસ્તવની તબિયત બગડી

રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગે જે માહિતી સામે આવી રહી છે તે મુજબ તેમની તબિયત ફરી એક વખત બગડી છે. તેના મગમાં પાણી આવી ગયું છે. તેમજ તેના મગજમાં સોજો છે. હાલમાં રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી છે. આ સમાચાર બાદ ચાહકો રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સુમને ખુલાસો કર્યો

તમને એ પણ જણાવી દઈએ કે એક્ટર શેખર સુમન રાજુ શ્રીવાસ્તવના પરિવારના સભ્યોના સતત સંપર્કમાં છે. તેણે હાલમાં જ એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે ખુલાસો કર્યો હતો. શેખર સુમને જણાવ્યું હતું કે, તે 15 દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવને મળ્યો હતો. રાજુ ઈન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયનના સેટ પર આવ્યો હતો. જ્યારે શેખર સુમને રાજુ શ્રીવાસ્તવને જોયો ત્યારે તે નબળા દેખાતા હતા. જે બાદ સુમને તેને પોતાની તબિયત પર ધ્યાન આપવા કહ્યું.

અગાઉ એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજુ શ્રીવાસ્તવની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. ડોક્ટરોએ કહ્યું કે, તેને હોશમાં આવવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. પરંતુ આ સમાચાર પછી દરેક લોકો રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધર્યા બાદ ફરી બગડી છે.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">