સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે

સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા ખાતે ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ બોલીવુડ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુશાંત સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત એક નાનકડા સ્તરેથી કરી હતી. તેમને સફળતા મળી અને તેમની ફિલ્મ એમ.એસ.ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીએ પડદા પર ધૂમ મચાવી દીધી હતી. તેઓએ એક ઈન્ટરવ્યૂમાં […]

સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:12 PM

સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા ખાતે ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ બોલીવુડ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુશાંત સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત એક નાનકડા સ્તરેથી કરી હતી. તેમને સફળતા મળી અને તેમની ફિલ્મ એમ.એસ.ધોની- ધ અનટોલ્ડ સ્ટોરીએ પડદા પર ધૂમ મચાવી દીધી હતી. તેઓએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ક્યારેક ફિલ્મમાં બ્રેક ગ્રાઉન્ડ ડાંસરને જરૂર પડતી હતી અને તેઓને આ અભિનયના પ્રથમ વખત 250 રુપિયા મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

sushant-singh-rajput-suicide-death-career-tv-shows-biggest-hit-movies-life

આ પણ વાંચો :  સુશાંત સિંહ પહેલાં બોલીવુડના આ કલાકારોએ પણ આત્મહત્યા કરીને ચાહકોને રડાવ્યા હતા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુશાંત સિંહે પોતાનું કરિયર બેકગ્રાઉન્ડ ડાંસરથી સ્ટાર્ટ કર્યું હતું. સ્ટાર પ્લસના શૉ કિસ દેશ મેં મેરા હૈં મેરા દિલમાં તેઓએ પહેલીવાર કામ કર્યું હતું. આ પહેલો અભિનય તેઓએ 2008ના વર્ષમાં અદા કર્યો હતો. વર્ષ 2010માં તેઓ રિયલિટી ટીવી શો જરા નચકે દિખામાં જોવા મળ્યા હતા. આ બાદ વર્ષ 2010માં જ રિયલટી ટીવી શૉ ઝલક દિખલા જાના ચૌથી સિઝનમાં પણ તેઓ જોવા મળ્યા હતા. એકતા કપૂરના શૉ પવિત્ર રિશ્તામાંથી સુશાંતને લોકપ્રિયતા મળી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુશાંત સિંહ રાજપૂતે પહેલી ફિલ્મમાં કામ વર્ષ 2013માં કર્યું હતું. આ ફિલ્મનું નામ કાઈપો છે હતું. ગુજરાતના ઘણાં વિસ્તારને આ ફિલ્મમાં બતાવવામાં આવ્યા છે. 2013ના વર્ષમાં તેઓ ફિલ્મ શુદ્ર દેસી રોમાંસમાં પણ નજરે પડ્યા હતા. આમીરખાનની ફિલ્મ પીકેમાં તેઓએ અનુષ્કાના પ્રેમી તરીકેની ભૂમિકા અદા કરી હતી. વર્ષ 2015માં રિલીઝ થયેલી ડિટેક્ટીવ બ્યોમકેશ બક્ષી ફિલ્મમાં પણ તેઓએ કામ કર્યું હતું. જો કે એમ.એસ.ધોનીની જીવનકથા દર્શાવતી ફિલ્મથી તેઓ લોકપ્રિય બન્યા હતાં. આ પછી સુશાંત સિંહ રાજપૂતે રાબ્તા, વેલકમ ટુ ન્યૂયોર્ક, કેદારનાથ, સોનચિડિયા અને છિછોરે જેવી ફિલ્મમાં પોતાના અભિનયની દર્શકોને અભિભૂત કરી દીધા હતા.

sushant-singh-rajput-suicide-death-career-tv-shows-biggest-hit-movies-life

થોડા દિવસો પહેલાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ડ્રાઈવ રીલીઝ થઈ હતી. તેમની એક ફિલ્મ દિલ બેચારા જેનું રિલીઝ હજુ બાકી છે. સુશાંત કરિયરમાં એક સફળ અભિનેતા રહ્યાં હતા અને તેઓને એક પછી એક સારી ફિલ્મ ઓફર થઈ રહી હતી. તેઓએ આ ક્ષેત્રમાં ઘણાં એવોર્ડ પણ મેળવ્યા હતા. તેઓએ ઈન્ડિયન ટેલિવિઝન એકેડેમી એવોર્ડ, બિગ ઈન્ટરટેન્મેન્ટ એવોર્ડ, કલાકાર એવોર્ડ અને સ્કીન એવોર્ડ મેળવ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">