Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર

આ ફિલ્મ (Sooryavanshi) અંગે ટ્રેડ પંડિતોનું વલણ હકારાત્મક છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ ફરી એક વખત દર્શકોને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે. આ ફિલ્મની સૌથી મોટી હાઈપ તેની સ્ટારકાસ્ટ છે.

Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર
Rohit Shetty, Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:45 PM

છેલ્લા બે વર્ષથી થિયેટરો શાંત હોવાથી રોહિત શેટ્ટી (Rohit Shetty)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)ને ખૂબ મહત્વની માનવામાં આવે છે. રોહિત શેટ્ટી પોતાની ફિલ્મની રિલીઝને લઈને કોઈ કસર રાખવા માંગતા નથી. આ ફિલ્મના પ્રમોશન માટે તેમણે સૌપ્રથમ નવી રણનીતિ બનાવી. તે પછી આ ફિલ્મ સાથે સંબંધિત દરેક વસ્તુની બારીકાઈથી અમલ કરતા દેખાય રહ્યા છે. તેમણે તાજેતરમાં થિયેટરને લગતી એવી વ્યૂહરચના તૈયાર કરી છે, જેને આ ફિલ્મની સફળતા માનવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મોટાપાયે રિલીઝની તૈયારીઓ કરવામાં આવી છે

રોહિત શેટ્ટી તેની ફિલ્મ સૂર્યવંશીની રજૂઆત અને વિતરણ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. કોઈ એવી કમી નથી છોડવા માગતા જેનાથી ફિલ્મની સફળતામાં અવરોધ આવે. તેઓએ નક્કી કર્યું છે કે કોરોના પ્રકોપ હોવા છતાં તેઓ આ ફિલ્મને 5000 સ્ક્રીન પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો આ શક્ય થાય તો તે એક મહાન સિદ્ધિ હશે. આનાથી ફિલ્મની સફળતા નિશ્ચિત થઈ જશે.

આ ફિલ્મ વિશે ટ્રેડ પંડિતોનું વલણ હકારાત્મક છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ ફરી એક વખત દર્શકોને થિયેટરમાં લાવવામાં સફળ રહેશે. આ ફિલ્મની સૌથી મોટી હાઈપ તેની સ્ટારકાસ્ટ છે. જ્યારે કોઈ ફિલ્મમાં આવા મોટા સ્ટાર્સ એક સાથે દેખાશે તો ચોક્કસપણે ભીડ થિયેટરોમાં પહોંચી જશે.

થોડા દિવસો પહેલા ત્રણેય સ્ટાર્સે કરી હતી અપીલ

તમને જણાવી દઈએ કે સૂર્યવંશીના નિર્માતા-નિર્દેશક રોહિત શેટ્ટી પોતાની ફિલ્મના પ્રમોશન માટે કેટલીક નવી યોજનાઓ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક પ્રમોશનલ વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણેય સ્ટાર્સ જોવા મળ્યા હતા. તે દર્શકોને થિયેટરમાં આવીને ફિલ્મ જોવા અપીલ કરી રહ્યા હતા. સૂર્યવંશીની રિલીઝની તારીખ ઘણી વખત વિલંબ કર્યા પછી આખરે આ ફિલ્મ હવે થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે.

સૂર્યવંશી આ વર્ષે દિવાળી પર 5 નવેમ્બર 2021ના ​​રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar )અને કેટરીના કૈફ (Katrina Kaif) મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે અજય દેવગણ (Ajay Devgn) અને રણવીર સિંહ (Ranveer Singh) એક ધમાકેદાર કેમિયો કરતા જોવા મળશે. તેનું નિર્માણ રોહિત શેટ્ટી અને કરણ જોહર સંયુક્ત રીતે કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Allu Arjunને લાગ્યો મોટો ઝટકો, ‘આર્ય 3’ માટે વિજય દેવેરકોંડાને કરવામાં આવ્યા સાઈન!

આ પણ વાંચો :- ‘Bunty Aur Babli 2’ના પ્રમોશનમાં લાગ્યા સૈફ અને રાની મુખર્જી, રણવીર સિંહના ‘ધ બિગ પિક્ચર’માં જોવા મળશે સ્વેગ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">