AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan Controversy : આમિર ખાનની નવી જાહેરાત પર ગુસ્સે ભરાયા MP ગૃહમંત્રી, કહ્યું રિવાજોને ધ્યાનમાં રાખો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનું નામ આ દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલું છે. અભિનેતાની નવી એડને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આમિરની નવી એડ પર લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

Aamir Khan Controversy : આમિર ખાનની નવી જાહેરાત પર ગુસ્સે ભરાયા MP ગૃહમંત્રી, કહ્યું રિવાજોને ધ્યાનમાં રાખો
આમિર ખાનની નવી એડ પર ગુસ્સે ભરાયા MP ગૃહમંત્રી, કહ્યું રિવાજોને ધ્યાનમાં રાખોImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:08 PM
Share

Aamir Khan Controversy : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં વિવાદોમાં ધેરાયેલો છે. અભિનેતાની નવી જાહેરાતથી ફરી એક વિવાદ શરુ થયો છે આમિરની નવી જાહેરાત પર લોકો ગુસ્સે થયા છે. જાહેરાતમાં આમિર ખાન (Aamir Khan) અને કિયારા અડવાણી સાથે જોવા મળી રહી છે. હિન્દુ સંગઠનના લોકોએ આ જાહેરાત પર ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. હવે આ જાહેરાત પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Dr Narottam Mishra) નો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે.

ધાર્મિક પરંપરા અને રિવાજોને ધ્યાનમાં રાખો

આમિર અને કિયારાની જાહેરાત પર બોલતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, હું તમને વિનંતી કરું છું કે, આવી જાહેરાતને ધ્યાનમાં રાખીને કરો, આવી જાહેરાતથી કોઈ ચોક્કસ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે છે, ધાર્મિક પરંપરા અને રિવાજોને ધ્યાનમાં રાખો. મેં પણ આ જાહેરાત જોઈ છે. એક ખાનગી બેંક, મને પણ આ અંગે ફરિયાદ મળી છે. આમિર ખાન તરફથી આવા વિરોધી કામો સતત બહાર આવી રહ્યા છે, હું આમિર ખાનની આવી હરકતોને યોગ્ય માનતો નથી.

ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની મંજૂરી નથી

ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, તોડી મરોડીને અભિનય કરવાથી ધર્મ વિશેષની ભાવનાને ઠેસ પહોંચે છે.આમિર ખાનને કોઈપણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની મંજૂરી નથી. આ જાહેરાત બેંકની છે. જેમાં આમિર ખાન અને કિયારા દુલ્હા અને દુલ્હનના ગેટઅપમાં  જોવા મળી રહ્યા છે.

Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">