AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

35 વર્ષ પછી પૂરુ થયું કરીના-કરિશ્માનું અધૂરૂં સ્વપ્ન, રણધીર કપૂર-બબીતા ​​સાથે રહેવા માટે થયા રાજી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરીના કપૂર પોતાના પેરેન્ટ્સને અલગ થતા જોયા છે પરંતુ તેના જીવનમાં ફરી એકવાર ખુશીનો પ્રવેશ થયો છે.

35 વર્ષ પછી પૂરુ થયું કરીના-કરિશ્માનું અધૂરૂં સ્વપ્ન, રણધીર કપૂર-બબીતા ​​સાથે રહેવા માટે થયા રાજી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 11:58 AM
Share

સામાન્ય હોય કે ખાસ દરેક બાળક ઈચ્છે છે કે તેના માતા-પિતા હંમેશા સાથે રહે. જેથી બાળકોને માતા-પિતાના કારણે કોઈ એક સાથે રહેવાનું નક્કી ન કરવું પડે. જો કે ઘણી વખત બાળકોનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો નથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને કરીના કપૂર પણ પોતાના પેરેન્ટ્સથી અલગ થતા જોવા મળી છે પરંતુ તેના જીવનમાં ફરી એકવાર ખુશીનો પ્રવેશ થયો છે.

આ પણ વાંચો : Kareena Kapoor Khanના આ લહેંગાની કિંમત કેટલી હશે? તમે અંદાજ પણ નહીં લગાવી શકો

કપૂર પરિવારને એકસાથે જોવાનું બધાને ગમે છે. કપૂર પરિવારની હોળી પાર્ટી અને ક્રિસમસ બ્રંચ ખૂબ ફેમસ છે. આ દરમિયાન આખો પરિવાર એક સાથે જોવા મળે છે અને તેમના ચાહકો બધાને સાથે જોવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં કરીના-કરિશ્માના અંગત જીવન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લોલો-બેબોના માતા-પિતા એટલે કે બબીતા ​​અને રણધીર કપૂર ફરી એકવાર સાથે રહેવા લાગ્યા છે.

જુઓ પોસ્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર કરીના અને કરિશ્માના માતા-પિતા બબીતા ​​અને રણધીર કપૂર ફરીથી સાથે રહેવા માટે સંમત થયા છે. બંને તમામ ફરિયાદો ભૂલી ગયા છે. રિપોર્ટ અનુસાર બબીતા ​​તેના પતિ સાથે બાંદ્રામાં રહેવા આવી છે. 35 વર્ષ પછી માતા-પિતાને સાથે રહેતા જોઈને બંને દીકરીઓની ખુશીની કોઈ સીમા નથી. સમાચાર મુજબ રણધીર અને બબીતાનું પુનઃમિલન 7 મહિના પહેલાં થયું હતું.

બબીતા લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં આવીને રહ્યા

તમને જણાવી દઈએ કે 80ના દાયકાના મધ્યમાં બબીતાએ તેની બે પુત્રીઓ સાથે આરકે બંગલો છોડીને અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. તે લોખંડવાલાના એક એપાર્ટમેન્ટમાં આવી અને તેની દીકરીઓ સાથે રહેવા લાગી. લગ્નના 17 વર્ષ સુધી સાથે રહ્યા બાદ બબીતા ​​અને રણધીર અલગ રહેવા લાગ્યા. જો કે બંનેએ ક્યારેય છૂટાછેડા લેવાનું નક્કી કર્યું નથી. એવું માનવામાં આવે છે કે બબીતાને રણધીરનું વલણ પસંદ નહોતું.

Follow Us
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
g clip-path="url(#clip0_868_265)">