AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HindustanKaSher: ‘હિન્દુસ્તાનનો સિંહ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ આવી રહ્યો છે, ટ્રેલર જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયા

બોલીવુડના ખિલાડી કહેવાતા અક્ષય કુમાર (Akshay Kumar) અને માનુષી છિલ્લરની આગામી પાવરફુલ ફિલ્મ 'પૃથ્વીરાજ'નું (Prithviraj) નવું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે.

HindustanKaSher: 'હિન્દુસ્તાનનો સિંહ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' આવી રહ્યો છે, ટ્રેલર જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયા
Prithviraj trailerImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 4:31 PM
Share

બોલીવુડના ખિલાડી કહેવાતા અક્ષય કુમાર (Akshay Kumar) અને માનુષી છિલ્લરની આગામી પાવરફુલ ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું (Prithviraj) નવું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારે પોતે ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ (Samrat Prithviraj Chauhan) શેર-દિલના હતા, તેમની હિંમતની કોઈ સીમા નહોતી. #HindustanKaSher ને એક્શનમાં જુઓ. હમણાં માટે ટ્રેલરનો આનંદ લો અને 3જી જૂને આખી ફિલ્મ ફક્ત તમારા નજીકના થિયેટરમાં જ જુઓ. આ ફિલ્મ ખરેખર 3 જૂને હિન્દી તેમજ તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવ્યું છે, જ્યારે માનુષી છિલ્લરે મહારાણી સંયોગિતાનું પાત્ર ભજવ્યું છે.

આ ઐતિહાસિક ફિલ્મમાં અક્ષય અને માનુષી ઉપરાંત સંજય દત્ત, સોનુ સૂદ અને આશુતોષ રાણાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ લોકોને ચોક્કસપણે ગમશે. હાલ તો લોકો તેનું ટ્રેલર ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્રેલર જોયા બાદ લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કોઈને અક્ષય કુમારનો લૂક પસંદ આવી રહ્યો છે, તો કોઈએ એક્શન માટે તો કોઈએ લખ્યું છે કે ‘આ રહા હૈ હિન્દુસ્તાન કા શેર’. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">